GSTV
Ahmedabad ગુજરાત

સુબ્રમણિયમની હત્યા કેસમાં 4 આરોપીને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

વર્ષ 2016માં અમરાઈવાડીમાં સામાન્ય બાબતમાં 4 જેટલા આરોપીઓએ સેલવાસ સુબ્રમણિયમની હત્યા કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી અજય મકવાણા, નીતિન નાડીયા, રોહિત મકવાણા અને સંજય હડીયલને સેસન્સ કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 10 હજાર દંડ હુકમ કર્યો છે. કોર્ટ 20 જેટલા દસ્તાવેજી પુરાવા અને 15 જેટલા સાક્ષીની જુબાની લઇને આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે.

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV