GSTV
Mehsana ગુજરાત

મહેસાણા અર્બુદા ભવન ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી સાક્ષી હુંકાર મહાસભા

મહેસાણા અર્બુદા ભવન ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાક્ષી હુંકાર મહાસભા યોજવામાં આવી હતી.

વિપુલ ચૌધરીના સાગર દાણ કૌભાંડ કેસમાં મહેસાણા કોર્ટમાં સાક્ષી જુબાની આપ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં સાક્ષી હુંકાર મહાસભા યોજવામાં આવી.ઉત્તર ગુજરાતના કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મહાસભામાં કોંગી નેતાઓએ વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપ સરકારની કિન્નખોરીના વિરોધમાં નિવેદન કર્યા હતા.

હુંકાર મહાસભામાં સરકારને પોતાની તાકાત બતાવી દેવાનો પણ હુંકાર કર્યો હતો.આ સમગ્ર મામલે બાપુએ જણાવ્યું હતું કે હું ભાજપમાં જવાનો નથી. મારે કોંગ્રેસને આપવું જોઈએ.આ હુંકાર સંમેલનમાં ચૌધરી સમાજ સહિત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એક સ્ટેજ પર જોવા મળ્યા હતા.જેથી સમગ્ર બેઠકમાં વિપુલ ચૌધરીને આડકતરી રીતે કોંગ્રેસનો ટેકો મળતો હોય તેવું સ્પષ્ટ જોવા મળતું હતું.

Related posts

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર

pratikshah

સુરતની એથર કંપની બ્લાસ્ટ મામલો: 27 કર્મચારીઓ સારવાર હેઠળ તો 7 કામદારોની નથી મળી રહી ભાળ, કંપનીના શેરમાં 77 ટકાનો ઘટાડો

pratikshah

નડિયાદ અને મહુધામાં બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, લોકમુખે લઠ્ઠાકાંડની ચર્ચા

Nakulsinh Gohil
GSTV