બિહારના પૂર્વ સ્વાસ્થ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવે ચમકી તાવના કારણે થયેલા બાળકોના મોત મામલે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેજપ્રતાપ યાદવે કર્યુ કે, રાજ્યની સરકાર તાવથી થતા બાળકોના મોતને અટકાવવા નિષ્ફળ ગઈ છે અને બીમારીને અટકાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તેજપ્રતાપ યાદવે ૨૩મી જૂને રાજભવન સુધી માર્ચ કાઢવાનું એલાન કર્યુ છે.

આ વિરોધ પ્રદર્શન તેજસ્વી યાદવની ગેરહાજરીમાં કરવામાં આવશે. જેમા આરજેડીના કાર્યકર સહિત મોટી સંખ્યામાં આરજેડી વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ પણ જોડાશે. આરજેડી રાજ્યમાં તાવના કારણે થયેલા મોતને હત્યા ગણાવી રહી છે. સરકારની નિષ્ફળતાના કારણે બાળકોના મોત થયા હોવાનો આરોપ આરજેડી દ્વારા લગાવવામાં આવ્યો છે.
Read Also
- Smart TV/ દિવાલ ઉપર ટિંગાળેલું સ્માર્ટ ટીવી ઘરમાં કરી રહ્યું છે જાસૂસી, બચવું હોય તો તાત્કાલિક આ સેટિંગ્સ કરી દો બંધ
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી