GSTV
Ahmedabad Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

રાજનાથસિંહના પ્રહાર / માત્ર ખડગે જ નહીં, પીએમ વિરુદ્ધ અપશબ્દો બોલવાની સમગ્ર કોંગ્રેસની માનસિકતા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી બોલાયેલા અપશબ્દોને લઈને હોબાળો મચાવ્યો છે. હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ખડગેના રાવણ પરના નિવેદન પર નિશાન સાધ્યું છે. અમદાવાદમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. અયોગ્ય શબ્દોનો ઉપયોગ સ્વસ્થ રાજકારણની નિશાની નથી.

રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માત્ર તેમના નથી. આ સમગ્ર કોંગ્રેસની માનસિકતાનું પરિણામ છે. તેમણે કહ્યું કે, કોઈને રાવણ કહેવો એ ધિક્કારપાત્ર કૃત્ય છે. રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે બધાને સાથે લઈને ચાલે છે. ભાજપ ધ્રુવીકરણની રાજનીતિમાં માનતું નથી.

READ ALSO

Related posts

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

GSTV Web News Desk
GSTV