તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી હતી. જેમાં માગણી કરવામાં આવી હતી કે ચૂંટણી સમયે મફત ચીજવસ્તુઓ કે સેવાઓની ઘોષણા કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરતા ટીપ્પણી કરી હતી કે ચૂંટણી સમયે ફ્રી રેવડી વહેચવી યોગ્ય નથી.

આ કેસમાં આમઆદમી પાર્ટી તરફથી વકીલ તરીકે અભિષેક મનુ સિંધવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે રેવડી વહેચવી બરાબર નથી પરંતુ મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવાઓ ફ્રી રેવડી નથી, તે વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે. જે વકીલો રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવાની માગણી રહ્યા છે તેઓ ભાજપના ઈશારે ચાલી રહ્યા છે. તેઓ કલ્યાણ યોજના બંધ કરાવવા માગે છે. કારણ કે તે લોકપ્રિય છે.
READ ALSO
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ
- રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો