વિશ્વ હિન્દુ કેમ્પસના ત્રણ દાયકાથી પૂજિત રામ મંદિરના મોડેલને સંપૂર્ણ સ્વીકાર્યા બાદ હવે 70 એકરમાં ભવ્ય કેમ્પસને સજાવવાની તૈયારી ચાલી રહી છે. 29 ફેબ્રુઆરીએ અહીં આવતા બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કેમ્પસની ભવ્યતાની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. મુખ્ય મંદિરની જેમ હવે રાજસ્થાનના ભરતપુરમાં બંશી પહરપુરના પત્થરોથી સમગ્ર સંકુલને સજાવટ કરવાનું આયોજન છે.
શું શું બનાવવામાં આવશે ?
આ પથ્થરથી કોરિડોર, જાહેર પ્લાઝા, કમળના તળાવો, થાંભલા વગેરે બનાવવામાં આવશે, જેમાં ભવ્ય પ્રવેશદ્વાર પણ શામેલ છે. 6 મીટર પહોળાઈ અને 15 મીટર ઊંચાઈના બે મોટા પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે આ સાથે જ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. આમ કરવાથી રામ મંદિરનો ખર્ચ એક હજાર કરોડથી પણ વધુ થઈ શકે છે.
નૃપેન્દ્ર મિશ્રા કરી રહ્યાં છે બાંધકામનું નેતૃત્વ
ઉલ્લેખનીય છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી બાંધકામના નેતૃત્વ માટે દેવરિયાના વતની નિવૃત્ત આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા ટૂંક સમયમાં જ અયોધ્યા આવી રહ્યા છે.
READ ALSO
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ
- ક્રિકેટના ફોર્મેટના ભવિષ્યને લઇ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, ભવિષ્યમાં માત્ર …