જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલાની પહેલી વરસી પર વડાપ્રધાન મોદીએ શહીદોની શહાદતને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે ગત વર્ષે પુલવામામાં સુરક્ષા દળો પર થયેલા જઘન્ય આતંકી હુમલામાં જીવ ગુમાવનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ. તેઓ અસાધારણ લોકો હતા કે જેમણે આપણા દેશની સુરક્ષા અને સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદત ક્યારેય નહીં ભૂલે.
Tributes to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack last year. They were exceptional individuals who devoted their lives to serving and protecting our nation. India will never forget their martyrdom.
— Narendra Modi (@narendramodi) February 14, 2020
READ ALSO
- Accident/ ઉત્તર અફઘાનિસ્તાનમાં વાન ખીણમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહીત 24ના મોત
- WTC FINAL/ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડે રચ્યો ઇતિહાસ, 48 વર્ષ બાદ આવું પ્રથમ વખત બન્યું
- હવે તમે ચૂકવણી કરીને ખરીદી શકશો ઇન્સ્ટા-એફબી બ્લુ ટિક , તમારે ચૂકવવા પડશે આટલા પૈસા
- દીના સનિચર: આ હતો વાસ્તવિક જીવનનો મોગલી, 6 વર્ષની ઉંમર સુધી વરુઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેનો ઉછેર
- RBI મોનેટરી પોલિસી: સેન્ટ્રલ બેંકે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો