GSTV
NIB

પાવાગઢ/ શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા , હજાર ભક્તોની ભારે ભીડ

પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ લગાવ્યા છતાં કોઇ અસર દેખાતી નથી. શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા હતા. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ હજાર ભક્તોની ભારે ભીડ જામી હતી. ત્યારે તમામ ભક્તોએ ડુંગર ઠેક ઠેકાણે શ્રીફળ વધેર્યા હતા. શ્રીફળ વધેરવાના મશીનમાં શ્રદ્ધાળુઓએ શ્રીફળ વધેરવાનું ટાળી હાથથી જ શ્રીફળ વધેરવાનો આગ્રહ રાખવા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

છેતરપિંડી મામલે ઠગબાજની પત્ની ઝડપાઈ, જંબુસરમાંથી ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

pratikshah

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર, એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવાશે

pratikshah

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, દેશમાં ચાલી રહ્યો છે મિત્રકાળ

pratikshah
GSTV