કચ્છના સલાયાના જહાજમાં મધદરિયે આગ લાગી.ઓમાન મોશીશ નજીકના દરિયામાં આગ લાગતા જહાજ બળીને દરિયામા ડુબી ગયુ છે.જહાજ દુબઈથી સુદાન તરફ જઈ રહ્યુ હતુ..અને જહાજના કન્ટેનરમાં આગ લાગ્યા બાદ સમગ્ર જહાજમાં આગ લાગી હતી. જહાજમાં સવાર આઠ ખલાસીઓએ જીવ બચાવવા મધદરિયે છલાંગ લગાવી હતી..સ્થાનિક માછીમારોએ આઠ ખલાસીઓને બચાવી લીધા છે.
- કચ્છના સલાયાના જહાજમાં મધદરિયે લાગી આગ
- ઓમાન મોશીશ નજીકના દરિયામાં લાગી આગ
- આગ લાગતા જહાજ બળીને દરિયામાં ડૂબ્યો
- દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતો હતો જહાજ”
આગ લાગતા જહાજ બળીને દરિયામાં
- જહાજના કન્ટેન્ટરમા અચાનક આગ લાગતા બની ઘટના
- જહાજમાં સવાર 8 ખલાસીઓએ જીવ બચાવા મધદરિયે છલાંગ લગાવી
- સ્થાનિક માછીમારોએ 8 ખલાસીઓને બચાવી લેવાયા
READ ALSO
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા