Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Government should conduct a thorough investigation into the Padra's Gambhira Bridge accident: Priyanka Gandhi

VIDEO: પાદરાનો ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સરકારે સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ: પ્રિયંકા ગાંધી 

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2025
લાઇવ ટીવીGoogle News

VIDEO: વડોદરા જિલ્લામાં આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડયાને આજે બીજો દિવસ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 16 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત છે. હજી પણ બ્રિજ દુર્ઘટનામાં નદીના પ્રવાહમાં તણાયેાલ લોકોની શોધખોળ યથાવત્ છે. ત્યારે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું છે.

App Store

ગુજરાતમાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે  કોંગ્રેસ સાંસદ અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, આ અંગેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સરકાર તપાસ કરે. કોન્ટ્રાક્ટર અને કન્સ્ટ્રક્શને લઈ સઘન તપાસ કરાવી જોઈએ. જેથી સત્ય સામે આવશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના પાદરાના ગંભીરા બિજ ગત રોજ સવારે અચાનક વચ્ચેથી કટકા થઈ ગયો હતો અને લોકો મહીસાગર નદીમાં પડયા હતા.