VIDEO: કેરળનું નામ બદલીને કેરલમ કરવા અંગે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનું નિવેદન, આપી માહિતી
સોર્સ : gstv
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે કેરળ વિધાનસભા દ્વારા રાજ્યનું નામ બદલીને કેરલમ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કેરળ સરકારે જૂન ૨૦૨૪માં આ અંગેનો ઠરાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો....રાષ્ટ્રપતિ દ્વારા વિચારો વ્યક્ત કરવા મોકલાયેલા આ બિલને રાજ્ય વિધાનસભાએ સર્વાનુમતે સંમતિ દર્શાવી છે. બંધારણની કલમ ૩ હેઠળ કેરળનું નામ કેરલમ કરવા માટે બંધારણની પ્રથમ અનુસૂચિમાં જરૂરી સુધારા કરવામાં આવશે.

