Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Insurance claim won't be rejected with E20 petrol: Center clarifies

VIDEO: ઈ20 પેટ્રોલથી વીમા દાવો નકારી શકાશે નહીં: કેન્દ્રની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈ-20 પેટ્રોલના વ્યાપક ઉપયોગ વચ્ચે લોકોમાં વીમા દાવા અંગે અસમંજસ ઊભો થયો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઈ-20 પેટ્રોલના ઉપયોગને આધારે કોઈ વીમા દાવો નકારી શકાશે નહિ....મંત્રાલયે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વિશેના વીમા, એન્જિન નુકસાન અને જંતુઓ આકર્ષવા જેવા દાવાઓ વૈજ્ઞાનિક આધાર વિનાના છે. 2023માં ઈ20ની રજૂઆત પછી એવા કોઈ વ્યાપક અહેવાલો નથી....ભાજપે પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લોકોને કોઈ ચિંતા વિના ઈ20નો ઉપયોગ કરવા અપીલ કરી છે. મંત્રાલયે કહ્યું કે ઇથેનોલ કડક ગુણવત્તા ધોરણો અનુસાર તૈયાર થાય છે.

App Store