VIDEO: પછાત વર્ગો એકત્ર થશે તો સરકારને તેમની માંગણીઓ સ્વીકારવી પડશે: રાહુલ
સોર્સ : gstv
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયના અધિકારો અને જાતિગત વસ્તી ગણતરીના મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે. તેમણે દલીલ કરી છે કે પછાત વર્ગો એકત્ર થશે તો સરકારને તેમની માંગણીઓ સ્વીકારવી પડશે….બીજી તરફ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પછાત વર્ગોને અપાતા પ્રતિનિધિઓની ચર્ચા પણ તેજ બની છે. આ સંદર્ભમાં કર્ણાટક સરકારનું મંત્રીમંડળ એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. અહેવાલો મુજબ, રાજ્યના મુખ્ય કેબિનેટ અને બંધારણીય પદોમાંથી ૬૦ ટકાથી વધુ પદો અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી અને લઘુમતી સમુદાયોને ફાળવવામાં આવ્યા છે.

