હોમ / ભારત : Apprehension of recruitment scam in Ram temple
VIDEO: રામ મંદિરમાં ભરતી કૌભાંડની આશંકા
છેલ્લું અપડેટ : 01 Jul 2026
સોર્સ : gstv
અયોધ્યા રામ મંદિરના દાનમાં ગેરરીતિના કેસ બાદ હવે પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની મુશ્કેલીઓ વધી છે! SITને આશંકા છે કે મંદિરમાં આશરે ૧૨૫ કર્મચારીઓની ભરતીમાં પણ મોટી ભલામણો અને કમિશનખોરી કે લાંચ લેવામાં આવી હોઈ શકે છે.