દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચિંતાજનક કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં...
મહારાષ્ટ્રમાં જોવા મળી રહેલો રાજકીય ગરમાવો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.. શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ દ્વારા મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ...
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મહાભારત યથાવત છે. આ સ્થિતિ વચ્ચે લડાઈમાં પણ ચારે બાજુથી નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આજે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે...
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા વિવાદિત નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું છે કે જે 40...
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શિવસેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે શિવસેનાના 16 ધારાસભ્યોને કાર્યવાહીની નોટિસ આપવામાં...
મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં શિવસૈનિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે મુંબઈના સાંતાક્રૂઝમાં શિવસૈનિકોએ એક કાર્યક્રમનું આયોજન કર્યુ. જેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી...
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય સંકટ વધુ ગહેરાઈ રહ્યું છે જેના પગલે ઉદ્ધવની સરકાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7ના 48માં શિખર સમ્મેલનમાં ભાગ લેવા જર્મની પહોંચી ગયા છે જ્યાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પીએમ મોદી મ્યુનિખમાં ભારતીય...
પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ થઈને બોર્ડર ક્રોસ કરવા માટે ઘરેથી નિકળી ગયેલી શિક્ષિકાને અટારી બોર્ડર પર જ પકડી લેવામાં આવી છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લાની ફિઝા...
મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યુ છે કે, બાગી જૂથના નેતા...
પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ થઈને બોર્ડર ક્રોસ કરવા માટે ઘરેથી નિકળી ગયેલી શિક્ષિકાને અટારી બોર્ડર પર જ પકડી લેવામાં આવી છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લાની ફિઝા...
લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે...
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય સંકટ વધુ ગહેરાઈ રહ્યું છે આ સ્થિતિ વચ્ચે મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી અને શિવસેનાના નેતા ઉદય સામંતે પણ બળવાખોર નેતા...
લોકસભાની સાથે સાથે દિલ્હીમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને તેના પરિણામો પણ જાહેર થયા છે.જેમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો જાદૂ કાયમ હોવાનુ દેખાઈ...
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથના 20 બાગી ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે...
ચંદીગઢમાં એક આઈએએસ અધિકારીના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ કાર્તિક પોપલી તરીકે કરવામાં આવી છે. તેઓ આઈએએસ અધિકારી સંજય પોપલીના દિકરા હતા....
બિહારની રાજધાની પટનામાં ભ્રષ્ટાચારના એક ભારે મોટા કેસનો પર્દાફાશ થયો છે. આવક કરતા વધારે સંપત્તિ મામલે એક ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી...
મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના સંક્રમિત થવાને કારણે તેમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી...
ઝાડ પડે ત્યારે આસપાસની ધરતી ય ધ્રૂજે. અડખેપડખેના બીજા નાના ફૂલ-છોડનો ય ખો નીકળી જાય. મહારાષ્ટ્રનું રાજકીય સંકટ અને ખાસ તો શિવસેનાનું ભંગાણ માત્ર મહારાષ્ટ્ર...
જમ્મુ-કાશ્મીરમાં G-20 સમિટના આયોજનથી પાકિસ્તાન ચોંકી ગયું છે. પાકિસ્તાને શનિવારે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરમાં G20 દેશોની બેઠક યોજવાના ભારતના પ્રસ્તાવને નકારી કાઢે છે. તે એવી...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયાની ઘટના રવિવારે સામે આવી છે. આ પછી વારાણસીની પોલીસ લાઈનમાં સીએમ યોગીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં...
મહારાષ્ટ્રમાં આજે છઠ્ઠા દિવસે પણ રાજકીય અશાંતિ ફેલાયેલી રહી અને બળવાખોરો અને શિવસેના વચ્ચે ઘમાસાણ હજુ પણ ચાલુ જ છે. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં...