GSTV

Category : India

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan
ઉત્તરકાશી ટનલમાંથી બચાવી લેવામાં આવેલા તમામ 41 મજૂરોને હાલમાં ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની પ્રાથમિક સારવાર ચાલી રહી છે. પીએમ મોદીએ સુરંગમાં...

‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ

HARSHAD PATEL
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના નેતા અમિત શાહે જાહેર સભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે, ‘મમતા દીદીનો સમય પૂરો થઈ ગયો...

પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત

Kaushal Pancholi
ઉત્તર પ્રદેશના બદાઉનમાં, એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી જે બાદ તેનું મોત થઇ ગયુ હતું. જાણીને નવાઇ લાગશે પરંતૂ આ યુવકની ભૂલ...

પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી

Moshin Tunvar
નસરુલ્લાના પ્રેમમાં પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. અંજુ બુધવારે અટારી-વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશી હતી. હાલ તે બીએસએફ કેમ્પમાં છે. ત્યાંથી તેની પ્રથમ...

‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો

Rajat Sultan
કેનેડામાં સતત ભારત વિરુદ્ધ વધી રહેલી ગતિવિધિઓ અંગે ત્યાંના રાજનેતાઓએ પણ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. વિભિન્ન હિન્દુ મંદિરોમાં તોડફોડ માટે ખાલિસ્તાન સમર્થક તત્વો...

કેન્દ્રની મફત અનાજ યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી, મહિલા સ્વયં સહાયતા સમૂહોને આપશે ડ્રોન

Moshin Tunvar
મફત અનાજ યોજના 5 વર્ષ માટે લંબાવી લગભગ 81 કરોડ લોકોને મળશે લાભ  15,000 મહિલા સ્વ-સહાય જૂથોને આપશે ડ્રોન પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની...

ટનલમાં જિંદગી મોત વચ્ચે શ્રમિકો લડી રહ્યા હતા લડાઈ, ત્યારે શું થયું હતું પીએમઓની બેઠકમાં?

HARSHAD PATEL
ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 12 નવેમ્બરે શ્રમિકો ફસાયા હોવાના સમાચાર વડાપ્રધાન કાર્યાલયને મળતાં જ PMOના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીને તેની જાણ...

Cyclone Michaung: બંગાળની ખાડી સાથે ટરકાશે ‘માઈચૌંગ’, 80 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવનઃ IMDની ચેતવણી

HARSHAD PATEL
બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ...

હિન્દુઓ જ ગાયને કસાઈઓ પાસે કતલખાને મોકલી રહ્યાં છે, મથુરામાં  Mohan Bhagwatનું મોટું નિવેદન

Nakulsinh Gohil
ગૌહત્યા અંગે મથુરામાં ડૉ.મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું મોહન ભાગવતે કહ્યું કે ગાય વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ છે જો આપણે ગાયને માતા કહીશું તો આપણે...

અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનું પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ પ્રકારની ગિફ્ટ

Kaushal Pancholi
24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે, ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આવી રહી છે. નેપાળની નદીઓમાંથી મંદિર માટે વિશેષ પથ્થરો આવ્યા છે,...

નોડલ અધિકારી કેમ નિયુક્ત નથી કર્યા? હેટ સ્પીચ મુદ્દે ગુજરાત સહિત ચાર રાજ્યોને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

Moshin Tunvar
દેશભરમાં હેટ સ્પીચની વધતી ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને જણાવવા કહ્યું છે કે શું તેમણે...

‘ 7 દિવસની અંદર હિંસામાં જીવ ગુમાવનારાઓના અંતિમ સંસ્કાર કરો’, મણિપુરને લઇને સુપ્રીમ કોર્ટનો આદેશ

Moshin Tunvar
મણિપુરમાં ભડકેલી હિંસાની આગ સાત મહિના પછી પણ શાંત થઇ નથી. હવે સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાને લઇને એક મહત્ત્વના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે...

12.5 kgની એક ગોળી, નૌ સેનાને મળશે ખતરનાક ગન, દુશ્મનને બચવાની પણ નહીં મળે તક

Moshin Tunvar
ભારતીય નૌસેનાને 16 સુપર રેપિડ ગન માઉન્ટ મળવાની છે. સંરક્ષણ મંત્રાલયે આ ખતરનાક બંદૂકો માટે BHEL હરિદ્વાર સાથે સમજૂતિ કરી છે. આ ડીલ 2959.89 કરોડ...

ચીનમાં આવેલી નવી બીમારીએ ભારતનું વધાર્યું ટેન્શન, 6 રાજ્યોના લોકોને એલર્ટ રહેવા આપી સલાહ

Padma Patel
કોરોના બાદ હવે ચીનમાં એક નવી બીમારી ફેલાઈ રહી છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો ન્યુમોનિયા જેવી નવી બીમારીથી પીડિત છે, જેમાં બાળકોની સંખ્યા ઘણી...

ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં અચાનક 40 લોકો થયા બીમાર, કેન્ટીનનું ફૂડ ખાતા થયું પોઈઝનિંગ

HARSHAD PATEL
ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં રેલવે વિભાગમાંથી ફૂડ ખાધા પછી 40 લોકો બીમાર પડ્યા છે. ટ્રેનની કેન્ટિનમાંથી વાસી અને ખરાબ થયેલો ખોરાક...

મણિપુરમાં મૈતેઇ ઉગ્રવાદી સંગઠનો પર સકંજો કસવાની તૈયારી, ગૃહમંત્રાલયે ટ્રિબ્યુનલની રચના કરી

Moshin Tunvar
સરકાર મણિપુરના મૈતેઇ ઉગ્રવાદી સંગઠનો પર સકંજો કસવાની તૈયારી કરી રહ્યું છે. સરકારે તેની માટે એક ટ્રિબ્યુનલની રચના કરી છે, જેમાં ગુવાહાટી હાઇકોર્ટના જજ સંજય...

સુરંગમાં ફસાયેલા કામદારોને નવું જીવન આપનાર સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનના આ છે અસલી હીરો, જેમને આખો દેશ કરી રહ્યો છે સલામ

Padma Patel
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 12 નવેમ્બરના રોજ દિવાળીના દિવસે સર્જાયેલી ટનલ દુર્ઘટનામાં 41 કામદારો ફસાયા હતા. છેલ્લા 17 દિવસથી આ કામદારોને બચાવવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી...

રેટ માઇનર્સ મુન્ના કુરેશીને કેમ ‘હીરો’ કહેવામાં આવે છે? ટનલમાંથી કામદારોને બહાર કાઢવામાં કેવી રીતે મદદ કરી

Padma Patel
ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં દિવાળીના દિવસે ટનલ તૂટી પડતા 41 કામદારો તેમાં ફસાયા હતા. છેલ્લા 17 દિવસથી આ ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ અભિયાન...

‘અમે બધાએ સુરંગમાં અટવાયા પછી પાંચ દિવસ સુધી કંઈ ખાધું કે પીધું નહીં, શરીર ધ્રૂજતું હતું’ : સુરંગમાંથી બહાર આવેલા કામદારોની આપવીતી

Padma Patel
ઉત્તરાખંડની ઉત્તરકાશી સુરંગમાં 17 દિવસ સુધી ફસાયા બાદ મંગળવારે તમામ કામદારો સુરક્ષિત બહાર આવ્યા હતા. અત્યંત કપરી પરિસ્થિતિમાં 400 કલાક સુધી મૃત્યુ સામે લડીને કામદારો...

Uttarkashi Tunnel Accident / હવે સિલ્ક્યારા ટનલ દુર્ઘટના દેશ માટે બનશે કેસ સ્ટડી, NIDM સંપૂર્ણ પ્રકરણ તૈયાર કરશે

Padma Patel
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન્દ્ર રતનુએ જણાવ્યું હતું કે સિલ્ક્યારા ટનલ અકસ્માત સમગ્ર દેશ માટે કેસ સ્ટડી બની જશે. NIDM ભવિષ્યમાં...

અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણીને કારણે યુપીના 31212 ‘પ્રધાન’ મુકાઈ શકે છે મુશ્કેલીમાં!

Padma Patel
અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની મહિલા નેતાઓના પતિઓને તેમના પ્રતિનિધિ તરીકે કામ કરવા અંગે આકરી ટીપ્પણી કરી છે. આની ટીકા કરતા કોર્ટે કહ્યું કે મહિલા નેતાઓના...

સરકારની મોટી કાર્યવાહી, 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ; આવું છે કારણ

Padma Patel
એક મોટી કાર્યવાહી કરતા સરકારે એક સામટા 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવતો હશે કે સરકારે...

ફ્લાઇટમાં ઝઘડ્યા પતિ-પત્ની, દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

Moshin Tunvar
લુફ્તહાંસાથી આવતી એક ફ્લાઇટમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ઘટના મારા મારી સુધી પહોંચી ગઇ હતી. ફ્લાઇટની અંદર સ્થિતિ એટલી બધી બગડી ગઇ કે દિલ્હી...

15 દિવસની રજા, 1 લાખની મદદ…ટનલમાંથી બહાર આવેલા મજૂરો માટે કરવામાં આવી જાહેરાત

Moshin Tunvar
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે બહાર કાઢવામાં આવ્યા છે, જેને પગલે પરિવારજનો ઉપરાંત દેશભરમાં હર્ષોલ્લાસ છવાયો છે. NDRF, SDRF,...

રેલવે મેનેજમેન્ટનો અજીબો ગરીબ હુકમ, રિટાયરમેન્ટ પહેલાના 3 દિવસે સિનિયર એન્જિનિયરની માઈલો દૂર કરાઈ બદલી

Kaushal Pancholi
નવી દિલ્હી: રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની નિવૃત્તિના ૩ દિવસ પૂર્વે છત્તીસગઢના બિલાસપુરથી સીધી...

નાની નાની બાબતોમાં છૂટાછેડાને મંજૂરી આપીશું તો કોઇના લગ્ન નહીં ટકે : હાઇકોર્ટની મહત્ત્વની ટકોર

Padma Patel
અલ્લાહાબાદ હાઇકોર્ટે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાને લઇને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સામાન્ય ઝઘડાને પણ જો અમે ક્રૂરતા માનીને છૂટાછેડાને...

‘કામદારોને બહાર લાવવાનું મારુ વચન પૂરું થયું’ : ટનલ બચાવ કામગીરીના વાસ્તવિક હીરો -આર્નોલ્ડ ડિક્સ

Padma Patel
ઉત્તરકાશીની સુરંગમાંથી કામદારોને બહાર કાઢવામાં ભૂગર્ભ નિષ્ણાતમાં આર્નોલ્ડની મોટી ભૂમિકા છે. તેઓ અંડરગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે. તેઓ ભૂગર્ભ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે...

અક્ષયે કહ્યું ન્યૂ ઈન્ડિયા, સેહવાગે કહ્યું- કમાલ થઈ ગયો… સ્ટાર્સે ઉત્તરકાશી ટનલ રેસ્કયૂ મિશન પર પાઠવી શાબાશી

pratikshah
 ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ ૧૨ નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા ૪૧ મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ...

ભારતના અવકાશયાત્રીને સ્પેસમાં મોકલશે NASA; ભારત-USએ બનાવ્યો મોટો પ્લાન

Moshin Tunvar
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની સિદ્ધિ પહેલા જ મેળવી ચુકેલુ ભારત હવે અવકાશમાં આગળ વધવા માટે તૈયાર છે. આ કામમાં NASA એટલે કે...

પીએમ નરેન્દ્ર મોદીએ સુરંગમાંથી બહાર આવેલા કામદારો સાથે ફોન પર કરી વાત, ખબર-અંતર પૂછ્યા

Padma Patel
ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી...
GSTV