Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Sagira ended her life for unknown reasons

Valsadમાં 14 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Valsadમાં 14 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
સોર્સ : GSTV

Valsad News: ગુજરાતમાં જાણે આત્મહત્યાની ઘટનાઓની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વલસાડમાંથી આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડના અતુલમાંથી આપઘાતની ઘટના સામે આવી રહી છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, અતુલ કોલોની વિસ્તારમાં 14 વર્ષીય સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. 14 વર્ષીય સગીરા અતુલ કોલોની સાઈનામાઇડ વિસ્તાર રહેતી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, આત્મહત્યાનું કારણ હજુપણ અકબંધ છે.