VIDEO: તરણેતરનો મેળો: 52 ગજની ધજાનું ખાસ આકર્ષણ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર છેલ્લા 36 વર્ષથી તરણેતરના મેળા માટે 52 ગજની ભવ્ય ધજા તૈયાર કરે છે. 7 કારીગરોની 1 મહિનાની મહેનતથી બનેલી આ ધજા ભાદરવા સુદ ચોથે પાળીયાદ મંદિરના મહંતશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવજીને અર્પણ કરશે. 27 નક્ષત્ર, 12 રાશિ, 4 દિશા અને 9 ગ્રહોના પ્રતિકરૂપ આ ધજા 14 સપ્ટેમ્બરથી શરૂ થતા દેશ-વિદેશના સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

