Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Second murder in three days in Surendranagar

Surendranagarમાં ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ, આધેડને પતાવી તળાવમાં ફેંકી દેવાયો

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagarમાં ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ, આધેડને પતાવી તળાવમાં ફેંકી દેવાયો
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના હરિપર રોડ પર એક આધેડની હત્યા કરી તેની લાશ તળાવમાં ફેંકી દેવાતા ચકચાર મચી છે. જિલ્લામાં ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store