Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A case of attempted murder has been registered against Nabira

Surendranagar news: 15થી વધુ લોકોને અડફેટે લેનાર નબીરા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: 15થી વધુ લોકોને અડફેટે લેનાર નબીરા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક નબીરા કારચાલકે ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની ગંભીરતાને લઇ થાન પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. 

App Store

થાનમાં પોલીસની ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન કારચાલકે ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા.  દુર્ઘટના મુદ્દે કાર ચાલક સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. થાન પોલીસ આઝાદ ચોક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે નબીરાએ બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના બાદ પોલીસે કાર જપ્ત કરી નબીરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.