Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : On Shivratri, 21 feet tall lamps were lit for Lord Shiva in Himmat Nagar.

શિવરાત્રિએ હિંમતનગરમાં 21 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાને સવા મણ રૂથી દીવો પ્રગટાવાયો

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2025
લાઇવ ટીવીGoogle News
શિવરાત્રિએ હિંમતનગરમાં 21 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાને સવા મણ રૂથી દીવો પ્રગટાવાયો

આજે શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે ત્યારે હિંમતનગર તાલુકાના દેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે 1,008 લિંગ વાળી શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આગળ સવા મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો.

App Store

વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહૂતિ આપવામાં આવી હતી. ત્યારે આસપાસની સોસાયટી તેમજ દૂરથી પણ સેંકડો ભક્તો અહીં આવીને આ પ્રસંગે દર્શનનો લાભ લઈને આ ધન્યતા અનુભવી હતી.