Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkumar Jat's death case; Court approves Ganesh Jadeja's narco test

Rajkot news: રાજકુમાર જાટના મોતનો મામલો; ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટને કોર્ટે આપી મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: રાજકુમાર જાટના મોતનો મામલો; ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટને કોર્ટે આપી મંજૂરી
સોર્સ : GSTV

ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે કોર્ટે પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કોટેસ્ટની માંગ કરતી અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી છે.  

App Store

ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું

ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. મહત્વનું છે કે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું હતું અને સહમત પણ થયા હતા. મહત્વનું છે કે કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 13 શખ્સોની સંડોવણી હોવાના સંકેતો સામે આવી છે. આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે.