Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot gets a traffic relief bridge worth Rs 74 crore, inauguration to be held on Saturday

VIDEO : રાજકોટને મળ્યો 74 કરોડનો ટ્રાફિક રાહત પુલ, શનિવારે થશે લોકાર્પણ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટવાસીઓની લાંબી રાહનો અંત આવ્યો છે. જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ ઓવરબ્રિજનું લોકાર્પણ શનિવારે સવારે 10 વાગ્યે પ્રદેશના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. 74 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આ પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પુલના ઉપયોગથી જામનગર રોડ તરફથી અવરજવર કરતા હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. ભારે વાહનો પણ આ પુલ પરથી પસાર થઈ શકશે, જેથી શહેરના વૈકલ્પિક માર્ગો પરનું ટ્રાફિક ભારણ ઘટશે.

App Store
ટોપિક્સ:gstvgstv newsrajkotbridge