VIDEO: હળવદના અજીતગઢમાં 4 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
સોર્સ : gstv
હળવદના અજીતગઢમાં વરસાદ અને આરએનબીની બેદરકારીથી ખેડૂતો પરેશાન છે. અનેક રજૂઆતો છતા ઉકેલ ન આવતા અંતે કંટાળીને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યાં હતા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અને રસ્તો બંધ હોવાના કારણે 4 હજાર વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ચાર વર્ષથી રસ્તાની તકલીફ અને વર્ષોથી પાણી ભરાઈ જવાથી ચોમાસા દરમિયાન સર્જાતી આ સમસ્યાનો ખેડૂતોએ કાયમી ઉકેલની માગ કરી છે...

