Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : In Mandvi's salaya, the ship with the sailors moored

VIDEO: માંડવીના સલાયામાં ખલાસીઓ સાથે વહાણ તણાયું, રેસ્ક્યું કાર્ય શરૂ કરાયું

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2024
લાઇવ ટીવીGoogle News

રાજ્યના માંડવી સલાયાના દરિયાઈ નાકામાં લાંગરવામાં આવેલું જહાજ પૂરના કારણે તણાયું હતું. ઉપરવાસમાં વરસાદને કારમે નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ઘોડાપુરના કારણે  વહાણ બારામાંથી નીકળીને દરિયામાં વહી ગયું હતું. વહાણ તણાઈ જતા તેમાં સવાર ખલાસીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ઘટનાની જાણ કોસ્ટગાર્ડને પણ કરવામાં આવી હતી.

App Store