Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Due to water released into Mahisagar river, Galateshwar bridge closed, police arrangements made

VIDEO: મહીસાગર નદીમાં છોડાયેલા પાણીને લીધે ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉપરવાસમાં ભારે વરસાદી પાણીની આવકને લીધે વણાંકબોરી ડેમમાંથી પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના લીધે મહીસાગર નદીના પાણી ગળતેશ્વર બ્રિજ પર ફરી વળ્યાં છે. જેથી વહીવટી તંત્રએ ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક સાવલીને જોડચો મુખ્ય બ્રિજ બંધ કરી દીધો છે.

App Store

આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મહીસાગર નદીના ધસમસતા પાણી કાંઠાના ગામોમાંથી વહીને આણંદ તરફ જઈ રહ્યા છે.