Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh news: Mahashivratri fair will be organized grandly, foreign guests will be invited

Junagadh news: મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરાશે, વિદેશી મહેમાનોને અપાશે આમંત્રણ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Junagadh news: મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરાશે, વિદેશી મહેમાનોને અપાશે આમંત્રણ
સોર્સ : gstv

ગુજરાતના જૂગાઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  જૂનાગઢમાં આ વર્ષે મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાશે. મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા જેવું આયોજન કરવાનો પ્લાન છે.

App Store

આ વર્ષે વિદેશથી સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવે તેવી ગણતરીઓ

આ વર્ષે વિદેશથી સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવે તેવી ગણતરીઓ છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો સાથે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં તેમના અનુભવોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ મેળાના આયોજનને લઇ ઘણી બેઠકો યોજાશે.