Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Bandh announced in Ajab village of Keshod over false complaint of atrocity

Video: કેશોદના અજાબ ગામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ મામલે બંધનું એલાન

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે વેપારીઓએ એક વેપારી પર ખોટી રીતે એટ્રોસિટી ફરિયાદ મામલે આજે અજાબ બંધનું એલાન આપ્યું છે. અજાબના ગ્રામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં વાહનો લઇ જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા અને એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરી હતી અને જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. 

App Store