Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Earthquake in Gir Somnath, epicenter recorded 14 km away from Talala

Gir somnath માં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gir somnath માં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું
સોર્સ : GSTV

ગીર સોમનાથની ધરા ફરી ધ્રુજી ઉઠી છે. બપોરે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની હતી. 

App Store

ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ

ગીર સોમનાથના તાલાલા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. બપોરે 1:05 વાગ્યે ગીર સોમનાથની ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ છે અને કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું છે. સદ્નસીબે ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.