Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Youth commits suicide due to fear of usury in Khed Motipura village of Sabarkantha

VIDEO : સાબરકાંઠાના ખેડ મોતીપુરા ગામમાં વ્યાજખોરીના આતંકથી  યુવાને કરી આત્મહત્યા 

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડ મોતીપુરા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક 30 વર્ષીય યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતકે લખેલી સુસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે. આક્ષેપ મુજબ 50 હજાર રૂપિયાની રકમ સામે લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં સતત દબાણ અને હેરાનગતિ કરવામાં આવતી હતી. મૃતક પોતાના પાછળ ત્રણ દીકરી અને એક દીકરો છોડી ગયો છે. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે

App Store