Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : BJP leader's letter to minister amid water crisis in Amreli

VIDEO: અમરેલીમાં જળ સંકટ વચ્ચે ભાજપ નેતાનો મંત્રીને પત્ર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમયસર વરસાદ ન પડવાના કારણે મોલાત મુરજાવા લાગી છે અને પાકને બચાવવા પાણીની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે સૌની યોજના મારફતે અમરેલીના ચેકડેમો અને તળાવો તાત્કાલિક પાણીથી ભરવામાં આવે, જેથી ખેતીનો પાક બચાવી શકાય અને ખેડૂતોને મોટી આર્થિક પાયમાલીમાંથી ઉગારી શકાય.

App Store