Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amit Shah to dedicate Gujarat Gaurav Sarovar at Dudhala village of Lathi on 27th

VIDEO: ૨૭મીએ અમિત શાહ લાઠીના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના લાઠીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ઉપસ્થિત રહેવાના છે. લાઠીના દુધાળા ગામે હેતની હવેલીમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા નિર્માણ પામેલા ભવ્ય ગુજરાત ગૌરવ સરોવરનું સવારે ૯ કલાકે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રીના આગામી સ્વાગત અને વ્યવસ્થા માટે તંત્ર તેમજ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

App Store