Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two people died after being hit by a train in ahmedabad

Ahmedabad news: ટ્રેનની અડફેટે બે વ્યક્તિના મોત, મોબાઈલ પરની વ્યસ્તતા જીવલેણ સાબિત થઈ

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ટ્રેનની અડફેટે બે વ્યક્તિના મોત, મોબાઈલ પરની વ્યસ્તતા જીવલેણ સાબિત થઈ
સોર્સ : Google

અમદાવાદના નારણપુરામાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જીવલેણ સાબિત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.  

App Store

નારણપુરાના આદર્શ નગર પોલીસ ચોકી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકો પૈકી એકની ઓળખ 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી તરીકે થઈ છે. વાડજ પોલીસ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.