Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD RATHYATRA: The Dave family of Memnagar got the great fortune of doing God's work

VIDEO: અમદાવાદ રથયાત્રા: મેમનગરના દવે પરિવારને મળ્યું ભગવાનનું મામેરું કરવાનું પરમ સૌભાગ્ય

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે રથયાત્રામાં જગતના નાથનું મામેરું કરવાની પવિત્ર તક મેમનગર ખાતે રહેતા દવે પરિવારને પ્રાપ્ત થઈ છે. મામેરાના આયોજનને લઈને દવે પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. પરિવાર દ્વારા ભગવાનના ભવ્ય શણગાર અને પરંપરાગત વિધિઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી રથયાત્રામાં ભગવાનનું મામેરું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભક્તો પણ આ દિવ્ય પ્રસંગના દર્શન માટે આતુર છે.

App Store