Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Rathyatra 2025: Preparations for Mamera in Saraspur

Ahmedabad Rathyatra 2025: સરસપુરમાં મામેરાની તૈયારી, ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે ઉમટ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad Rathyatra 2025: સરસપુરમાં મામેરાની તૈયારી, ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે ઉમટ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે.

App Store

 સરસપુરનો માહોલ ભક્તમય બની ગયો

ભગવાન જગન્નાથ નગરચર્યા કરી મામાના ઘરે સરસપુર જઈ રહ્યા છે. એવામાં સરસપુરનો માહોલ ભક્તમય બની ગયો છે. સરસપુરમાં મામેરાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિવાય જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે લોકો ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે ઉમટ્યા છે.

ટોપિક્સ:rathyatra 2025saraspurgstvgujarat