|
જિલ્લો
કુલ સંખ્યા નાગરિકતા / વિશેષ નોંધ PDF
અમદાવાદ 5 3 યુએસ નાગરિક, અશોકભાઈ કાપડી અને બીનાબેન પારેખ આણંદ 5 3 યુએસ નાગરિક, 2 કેનેડિયન નાગરિક (ખંભાત-વિદ્યાનગર) ગાંધીનગર 4 3 યુએસ નાગરિક, 1 ઓસ્ટ્રેલિયન નાગરિક સુરત 3 2 યુએસ નાગરિક, 1 મુંબઈ નિવાસી ખેડા 3 1 યુએસ નાગરિક, 2 કેનેડિયન નાગરિક (નડિયાદ) વડોદરા 2 2 ન્યૂઝીલેન્ડ નાગરિક (કિન્નરી પટેલ, મિહિર પટેલ) અમરેલી 2 1 યુએસ નાગરિક (દિનેશભાઈ પટેલ, ગોમતીબાપુ) રાજકોટ 1 જય દિનેશ કોટેચા વલસાડ 1 રોમાબેન ઇંટવાલા (સુરક્ષિત હોવાની પુષ્ટિ) કુલ 26 — SEOC દ્વારા જાહેર કરાયેલી 26 વ્યક્તિઓની વિસ્તૃત યાદીવડોદરા કનેક્શન (ન્યૂઝીલેન્ડ નાગરિક): આણંદ જિલ્લો:
-
બિમલકુમાર પટેલ અને જૈમિનાબેન પટેલ (આણંદ / યુએસ નાગરિક): 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ' મારફતે ગયા હતા, ગઈકાલે સવારથી સંપર્કવિહોણા છે.
-
પદ્માબેન જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ઉમેશભાઈ પટેલ ( કેનેડિયન નાગરિક): 'હિમાલયન ગ્લેશિયર એડવેન્ચર' મારફતે કૈલાશ યાત્રાએ ગયેલા, છેલ્લા 2 દિવસથી સંપર્ક તૂટી ગયો છે.
અમદાવાદ:
-
અશોકભાઈ ધીરજલાલ કાપડી (મેમનગર, અમદાવાદ): ગઈકાલે સવારે 08:30 કલાકે ચાઈના બોર્ડર ઈમિગ્રેશન સેન્ટર નજીકથી છેલ્લો સંપર્ક થયો હતો.
-
શ્રીમતી બીના પી. પારેખ (ઉસ્માનપુરા, અમદાવાદ / NRI - ન્યૂયોર્ક, USA): 24 ઓગસ્ટે છેલ્લો સંદેશ મળ્યો હતો, ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી.
ગાંધીનગર:
-
ભાવિનકુમાર આર. રાવલ (મોટેરા / ઓસ્ટ્રેલિયન નાગરિક): કૈલાશ જર્નીઝ મારફતે ગયેલા, સવારે 05:00 વાગ્યે છેલ્લો સંપર્ક થયો હતો.
-
અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલ (યુએસ નાગરિક): બાગમતી/ફ્રેન્ડશિપ બ્રિજ નજીકથી સંપર્કવિહોણા બન્યા છે.
ખેડા / નડિયાદ: સુરત:
-
પરેશભાઈ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પટેલ (યુએસ નાગરિક) અને મીનાક્ષીબેન સંજયભાઈ રમણી (મુંબઈ નિવાસી): રિચા ટૂર્સ/હિલ્સ એન્ડ થ્રિલ્સ મારફતે કૈલાશ માનસરોવર ગયેલા, ગઈકાલે સવારે રસુવાગઢી બોર્ડર નજીકથી ફોટો મોકલ્યા બાદ સંપર્ક તૂટ્યો છે.
અમરેલી અને રાજકોટ:
-
દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ (અમરેલી / યુએસ નાગરિક): દિલ્હીથી નેપાળ પહોંચ્યા બાદ સંપર્કવિહોણા.
-
કામતાપ્રસાદ બાબુલાલ (જાફરાબાદ, અમરેલી): 10 ઓગસ્ટે અયોધ્યાથી નેપાળ ગ્રૂપ સાથે નીકળ્યા બાદ 11 ઓગસ્ટથી સંપર્ક થઈ શક્યો નથી.
-
જય દિનેશ કોટેચા (રાજકોટ મૂળના): રસુવાગઢી-કેરુંગ બોર્ડર નજીક ફસાયેલા છે.
વલસાડ (રાહતના સમાચાર): મોટાભાગના યાત્રાળુઓ રસુવાગઢી અને કેરુંગ બોર્ડરે ફસાયાઅહેવાલ મુજબ, મોટાભાગના પ્રવાસીઓ કૈલાશ માનસરોવર યાત્રાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રસુવાગઢી-કેરુંગ બોર્ડર (NH42 / G216) અને ફ્રેન્ડશિપ બ્રિજ વિસ્તારમાં હતા, જ્યાં ભોટેકોશી નદીના પૂરે ભારે તબાહી મચાવી છે. ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. |