Last Updated on April 10, 2021 by Pritesh Mehta
ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં રોજના 3 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જોકે, આ નવી ગાઇડલાઇન સરકારના કોરોના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું હોય તેમ લાગી રહયું છે.

ICMRએ જાહેર કરેલ નવી ગાઇડલાઇન મુજબ RT-PCR ટેસ્ટમાં Ct વેલ્યુ 35 અથવા તેના કરતા વધુ હશે તો કોરોના નેગેટિવ ગણાશે. જો કોરોના ટેસ્ટમાં Ct વેલ્યુ 35 કરતા ઓછું હશે તો જ કોરોના પોઝિટિવ ગણાશે. આ પહેલા, આ Ct વેલ્યુ વૈશ્વિક સ્તરે 35થી 40 હતું. ICMR એ જણાવ્યું છે કે દેશની જુદી જુદી વાયરોલોજી લેબોરેટરીમાંથી મળતા ફીડબેક અને ઈન્પુટના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- અમદાવાદમાં ભયંકર સ્થિતી: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં કેન્દ્રમાંથી ડોક્ટર્સ અને પૈરામેડિકલનો સ્ટાફ ગુજરાત બોલાવાયો
- કુંભના મેળામાં ગયેલા લોકોને પહેલા આઇસોલેટ કરી અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈપણ જિલ્લામાં પ્રવેશ કરવામાં આવે
- કામની વાત/ હવે એડ્રેસ પ્રુફ વિના મળશે LPG ગેસ કનેક્શન, આ નિયમોમાં થયો ફેરફાર
- અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું
- ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ
