રાજસ્થાનના બિકાનેર નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં પાયલટનો બચાવ થયો છે. વિમાન રહેણાંક વિસ્તારોથી દુર ખેતરમાં ક્રેશ થયું છે. ફાઇટર પ્લેન મિગ-21 ક્રેશ થતા પહેલા પાયલટ પેરાશૂટ લઇને કુદી ગયો.

જાણવા મળી રહ્યું છે કે, રાજસ્થાનના બિકાનેરના નાલ એરબેઝ પરથી ઉડાન ભાર્યા બાદ આ વિમાન પક્ષી સાથે ટકરાયું અને દુર્ઘટનાનું શિકાર બન્યુ. જો કે સમગ્ર મામલાની તપાસ દુર્ઘટનાનું કારણ જાણવા મળશે.
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ