GSTV

Category : NAVRATRI 2022

મહા નવમીએ સિદ્ધિદાત્રી માતાની પૂજા સાથે હવન અને કન્યા પૂજન, આ વિધિથી કરશો પૂજા તો મળશે તમામ સિદ્ધિ

HARSHAD PATEL
શારદીય નવરાત્રીના છેલ્લા દિવસને નવમી અથવા મહાનવમી (નવમી 2022) કહેવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે. આ...

મહાઅષ્ટમીના દિને ગૌરી સ્વરૃપની કરો ઉપાસના, મળશે લગ્નનું ઈચ્છિત વરદાનઃ મહાગૌરીની પૂજા વિધિ અને પ્રિય ભોગ વિશે જાણો

HARSHAD PATEL
નવરાત્રીમાં અષ્ટમી તિથિ અને નવમી તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે નવરાત્રિનો આઠમો દિવસ છે આ દિવસને મહાષ્ટમી અથવા દુર્ગાષ્ટમી કહેવામાં છે. ચૈત્ર શુક્લ...

Navaratri 2022: આજે ‘મહાઆઠમ’, જાણો પૂજાનું શુભ મુહૂર્ત, આ સમય હશે ‘રાહુકાળ’

Hemal Vegda
નવરાત્રીનો આઠમો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ‘શારદીય નવરાત્રી’ની ‘દુર્ગા આઠમ’ 03 ઓક્ટોબરના દિવસે સોમવારના દિવસે છે. હિન્દુ શ્રદ્ધાળુઓ માટે મહા...

Navratri 2022: આજે મહાઆઠમે મહાગૌરીની પૂજા, જાણો વિધી અને વિશેષ ઉપાય

Hemal Vegda
Navratri 2022 Maha Ashtami: નવરાત્રીમાં આઠમ તિથિ અને નોમ તિથિ સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આઠમ તિથિને માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. આ...

Shardiya Navratri 2022/ માં કાત્યાયનીની પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતીનું મહત્વસ જાણો નવરાત્રિના છઠ્ઠા દિવસની વિશેષ વાતો

Hemal Vegda
આજે શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. પંચાંગ અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ છે. આ દિવસે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે મા કાત્યાયનીની...

દુર્ગાષ્ટમી/ પુષ્પાંજલિ મંત્રના જાપ સાથે માતા દુર્ગાને ફૂલ અર્પણ કરો, મનોકામનાઓ થશે પૂરી

HARSHAD PATEL
આ વખતે 26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રિનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે, જે 05 ઓક્ટોબર 2022 સુધી ચાલશે. શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી માતા દુર્ગાના...

Shardiya Navratri 2022 Day 5: નવરાત્રીના પાંચમા દિવસે કરો સ્કંદમાતાની પૂજા, જાણો શુભ મુહૂર્ત, પૂજન વિધિ

Hemal Vegda
Shardiya Navratri 2022 Day 5: આશ્વિન માસના શુક્લ પક્ષની પાંચમી તિથિના દિવસની સાથે શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા દુર્ગાના સ્વરૂપ માતા...

ચોથા નોરતે માતા કુષ્માંડાની કરો પૂજા-અર્ચના, જાણો શું છે માતાને રીઝવવાની પૂજા વિધિ, આરતી અને મંત્ર જાપ

Hemal Vegda
આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ છે. ત્યારે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાને આ સૃષ્ટિની સર્જક કહેવામાં આવે છે....

Navratri 2022 Navami/ આ દિવસે છે નવરાત્રીની મહાનવમી, આ 3 કામ કરવાથી માતાજી થશે પ્રસન્ન, મળશે બમણાં આશિર્વાદ

Hemal Vegda
દેવી દુર્ગા આ સંસારનો આધાર છે. મમતાનું સ્વરૂપ મા ભવાનીને શોકવિનાશિની માનવામાં આવે છે. નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યુ છે. નવ દિવસમાં જે સાચ્ચા મનથી...

નવરાત્રિ/ સૌમ્ય સ્વરૂપા માતા ચંદ્ર ઘટાની પૂજાનો દિવસ, ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિ મેળવવા કરો આ રીતે પૂજા

HARSHAD PATEL
આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. શારદીય નવરાત્રીમાં માતા ચંદ્રઘંટાની પૂજા (Chandraghanta Puja) 28...

નવરાત્રિ મહાત્મ્ય/ માતા બ્રહ્મચારિણી સ્વરૃપની આ રીતે કરો પૂજા, તમારી મનોકામનાઓ નહીં રહે અધૂરી

HARSHAD PATEL
આજે 27મી સપ્ટેમ્બર 2022 મંગળવારના રોજ શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા દિવસે માતા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો નિયમ છે. બ્રહ્મા...

5 રાશિઓના લોકો માટે ખૂબ જ લકી છે નવરાત્રિ, કુંભ સહિત આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે

HARSHAD PATEL
મા દુર્ગાને સમર્પિત નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો કાયદો છે. નવરાત્રિમાં આદિ શક્તિ ભક્તો પર પ્રસન્ન થઈને તેમના...

જે પર્વત પર પડ્યો હતો દેવી સતીનો હાર, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આજદીન સુધી આ શક્તિપીઠનું રહસ્ય

HARSHAD PATEL
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટા પર્વત પર શારદા દેવીનું ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર સાથે અનેક ચમત્કારોની વાર્તાઓ જોડાયેલી છે. દેવી શારદાનું આ...

નવરાત્રિમાં ઘટ સ્થાપન- માતાજીની મૂર્તિને આ દિશામાં ના રાખો, આવી ભૂલો કરશો તો માતાજીની પ્રસન્નતા નહીં થાય

HARSHAD PATEL
હૈતના હૈયે માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે કે નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જે 5 ઓગસ્ટ બુધવારે સમાપ્ત થશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી...

Navratri 2022/ નવરાત્રીમાં 9 રંગોનું વિશેષ મહત્વ, જાણો કયાં દિવસે કયો રંગ રહેશે શુભ

Hemal Vegda
શારદીય નવરાત્રી 2022 ના 9 દિવસ મા દુર્ગાને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રી આજથી એટલે કે, 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. શારદીય નવરાત્રી...

નવરાત્રિ/ માતાજીને પ્રસન્ન કરવાના આ છે ઉપાયો, દેવી ભાગવતના મંત્ર અને યંત્ર સાધના પ્રયોગો આપશે ઉત્તમ ફળ

HARSHAD PATEL
નવરાત્રી ઉપાસના માં આ દેવી મંત્ર પ્રયોગો શીઘ્ર ફળ આપે છે. નવરાત્રી એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય નો ઉત્સવ નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી...

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ : પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજાનું વિધાન, જાણી લો વિધિ અને વિશેષ મંત્ર

Bansari Gohel
શારદીય નવરાત્રીના 9 દિવસો માતા દુર્ગાને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત આજથી થઈ રહી છે અને 4 ઓક્ટોબરના રોજ તેનું સમાપન થશે. આમ,...

આજથી નવ દિવસ સુધીમાં ક્યારે પણ લગાવી લો આ છોડ, જીવનભર ઘરમાં વાસ કરશે માતા દુર્ગા

Damini Patel
નવરાત્રિના આ 9 દિવસો હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ 26...

નવરાત્રી 2022/ જાહેરમાં ગરબાનું આયોજન અડધોઅડધ ઘટયું, પ્રાઇવેટ ગરબાના પ્રમાણમાં વધારો

pratikshah
બે વર્ષ બાદ કોઇ નિયંત્રણ વિના રાસ-ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓમાં થનગનાટ છે. જોકે, અમદાવાદ શહેરમાં આ વખતે જાહેરમાં રાસ-ગરબાના આયોજન માટે ૪૦...

નવરાત્રિ 2022/ આગામી 9 દિવસ સુધી આ કામ કરવાનું કરી દો બંધ, નહીંતર મા દુર્ગાની નારાજગી પડશે ભારે!

Damini Patel
26 સપ્ટેમ્બર સોમવારથી શારદીય નવરાત્રિના મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. 9 દિવસ સુધી લોકો માતા અંબેની ભક્તિના રંગમાં ડૂબેલા રહેશે. મા દુર્ગાનું આગમન ગજ એટલે...

Navratri 2022/ તમે પણ નવરાત્રિમાં કરો છો કળશ સ્થાપના, જાણી લો અહીં જરૂરી નિયમ

Damini Patel
નવરાત્રિના પ્રથમ દિવસે કળશ અથવા ઘટસ્થાપન સાથે જ માતા આદિશક્તિને સમર્પિત આ પવિત્ર તહેવાર શરૂ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનનું વિશેષ મહત્વ છે. આ...

કુમકુમના પગલા પડયાં…: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ,માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે

pratikshah
આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આગામી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે બે...

NAVARATRI 2022 / સોમવારથી શરૂ થઇ રહ્યું નવરાત્રી મહાપર્વ, જાણો શુભ સમય, યોગ, વ્રત અને મહત્વ

Hemal Vegda
સોમવારથી દેશમાં શારદીય નવરાત્રીના મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી આગામી નવ દિવસ સુધી નવરાત્રિનું મહાપર્વ ઉજવાશે. માતૃશક્તિને સમર્પિત આ નવરાત્રી...

Navratri 2022: નવરાત્રીમાં શું કરવું અને શું ન કરવું? જાણો કઈ વાતોનું રાખવાનું છે ધ્યાન

Hemal Vegda
Navratri 2022 Dos And Donts: શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જે 05 ઓક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ...

Navratri 2022/ નવરાત્રીમાં પહેલા દિવસે બની રહ્યો છે શુભ સંયોગ, જાણો કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

Hemal Vegda
આ વખતે નવરાત્રી મહાપર્વ સોમવાર, 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જે 5 ઓક્ટોબર, બુધવાર સુધી દેશભરમાં ઉજવવામાં આવશે. ત્યારબાદ નવરાત્રીના દસમા દિવસે દુર્ગા માની...

મા શૈલપુત્રી આરતી: નવરાત્રિના પહેલા દિવસે આ આરતીથી પ્રસન્ન થશે દેવી

Damini Patel
નવરાત્રિના પહેલા દિવસે કરવામાં આવે છે મા શૈલપુત્રીની પૂજા, વાચકો માટે આ રહી માની આરતી.. શૈલપુત્રી મા બેલ પર સવાર કરે દેવતા જયજયકાર.શિવશંકર કી પ્રિય...

નવરાત્રી 2022/ સોમવારથી માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ, ખૈલયાઓમાં થનગનાટ

pratikshah
કોરોના મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી આવી રહી છે. તેના માટે સુરતીઓ ભારે ઉત્સાહમાં આવી ગયા છે. નિયંત્રણ...

નવરાત્રી શરૂ થતા પહેલાં જરૂર કરી લો આ કામ, માતાજીની કૃપાથી બની જશો ધનવાન

Bansari Gohel
Shardiya Navratri 2022: હિન્દુ પંચાંગ મુજબ, શારદીય નવરાત્રિ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથીથી શરૂ થાય છે અને નવમી તિથિએ સમાપ્ત થાય છે અને દશમની...

Navratri 2022/ નવરાત્રીમાં પ્રગટાવવા જઈ રહ્યા છો અખંડ જ્યોત, તો પહેલા જાણી લો આ જરૂરી વાત અને નિયમો

Damini Patel
નવરાત્રીમાં ઘટ સ્થાપના અને અખંડ જ્યોતનું ખુબ મહત્વ હોય છે. આ દેવી માતાની કૃપા મેળવવાની સૌથી સારી રીત છે. એમાં માતા દુર્ગા ભક્તોની તમામ મનોકામના...

Navratri 2021: નવરાત્રીમાં આ છોડ વાવવા મનાય છે ખૂબ જ શુભ, દૂર થશે ધન સંબંધિત સમસ્યાઓ

Bansari Gohel
કેટલાક એવા છોડ છે જે નવરાત્રિ દરમિયાન ઘરમાં લગાવવા માટે શુભ માનવામાં આવે છે. આમાં સૌથી ખાસ તુલસીનો છોડ છે. એવું માનવામાં આવે છે કે...
GSTV