લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ દેશમાથી આચાર સંહિતા પણ હટી ગઇ છે. એટલે દેશ ફરી એકવાર બે મહિના પહેલાની સ્થિતિમાં પહોંચી ગયો છે. ચૂંટણી બાદ સરકાર બદલી નથી અને વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી છે. ત્યારે સંભાવના છે કે આગામી રવિવારે પીએમ મોદી ફરી એકવાર મન કી બાત રજૂ કરી શકે છે.
પીએમ મોદીએ અંતિમ વખત મન કી બાતમાં એટલે કે 24 ફેબ્રુઆરીએ એલાન કર્યુ હતુ કે તેઓ હવે મે મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કરશે. જો કે તે સમયે રાજકીય જાણકારોએ તેમના આ નિવેદન પર સવાલ કર્યો હતો કે શું તેમને એટલો વિશ્વાસ છે કે તેઓ ફરી વડાપ્રધાન બનશે. ત્યારે પીએમ મોદીની આ વાત સાચી પડી છે. તેથી સંભાવના છે કે આગામી રવિવારે પીએમ મોદી મન કી બાત કરી શકે છે.
READ ALSO
- Train/ ઘરેથી નીકળતા પહેલા જાણી લો કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ, આજે આટલી થઇ રદ
- BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત! બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર
- ઓલા ઈલેક્ટ્રીકની ઓફિસમાં ઘૂસ્યા કૂતરા, એકે સોફા પર બેસીને ‘સ્વેગ’ બતાવ્યું; તો CEOએ કર્યું આવું કામ
- BJPનું પડદા પાછળનું મૌન? પક્ષ માત્ર રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છે, સરકાર રચવા માટે લીધો નથી કોઈ નિર્ણય
- India vs Ireland/ પહેલી જ T20માં સંજુ સેમસનને ન મળ્યું પ્લેયિંગ 11માં સ્થાન, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા