સરકાર દ્વારા ગરીબ પછાત જનજાતીઓને ભારતના બીજા બધા રાજ્યોમા SC અને STમાં સમાવેશ કરાયો છે.

તેથી બીજા રાજયોમાં ગરીબ જનજાતીઓને ન્યાય મળે છે, અખીલ ભારતીય આદીમ મહાસંઘ દ્વારા દેવીપુજક સમાજને પણ અનામતનો લાભ મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ પરંતુ હજુ પણ પડતર છે જેથી ગુજરાત ભરમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકર્તાઓ પોતપોતાના જીલ્લામાં ભાજપનો ખેસ ઉતારવાનો કાર્યક્રમ કરાયો છે.

જે અંતર્ગત ગીરસોમનાથ જીલ્લા દેવીપુજક સમાજના પ્રમુખ નાનજી પરમારની આગેવાનીમાં 500થી વધુ ભાઇઓ તથા બહેનોએ વેરાવળ બાયપાસ ચોકડી પર સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રોડ પર ભાજપના ખેસ ઉતારી રોડ ચક્કાજામ કર્યો. આવનારા સમયમાં સમાજની માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO