મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 મપાઈ છે. સવારે લગભગ 10.31 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેવું લોકોને કંપન અનુભવાયું તુરંત જીવ બચાવવા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે.

ધરતીના પેટાળમાં થઈ રહેલા કંપનને પગલે અનેક જગ્યાએ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. થોડા દિવસ પહેલા ઉત્તર ભારત સહિત છેક અમદાવાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 10.31 કલાકે મધ્યપ્રદેશના ગ્વાલિયર વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. લોકો જીવ બચાવવા તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. કંપનની તીવ્રતા 4.0 મપાઈ છે.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit 28km SE of Gwalior, Madhya Pradesh today at 10:31 am IST: National Centre for Seismology pic.twitter.com/FvXdeqwrZl
— ANI (@ANI) March 24, 2023
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
READ ALSO
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ