કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામના સરપંચે પાંચ દિવસ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. સરપંચના આ નિર્ણયને ગામ લોકોએ સ્વીકાર્યો છે અને આજથી જ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે દવા અને શાકભાજીની દુકાન સવારના સાતથી દસ સુધી ખુલ્લી રહેશે.
આ સાથે જ વેપારી મંડળના પ્રમુખનું પણ કહેવું છે કે, કોરોના મહામારીને લઈ ધંધા રોજગારને સીધી અસર થઈ છે, આમ છતાં હવે જ્યારે ફરીથી કોરોનાએ લોકોને ભરડામાં લેવાનું ચાલુ કર્યું છે, ત્યારે ધંધો પછી પણ કરી લેવાશે.

READ ALSO
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત