ચાણક્યને ખૂબ વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્ય શિક્ષક હોવા ઉપરાંત અર્થશાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા અનેક મહત્વપૂર્ણ વિષયોના પણ જાણકાર હતા. આ સાથે જ...
વૈદિક જ્યોતિષમાં મંગળને દેવસેનાપીતનો દરજ્જો મળ્યો છે અને ઘણી રીતે તે વિશેષ શક્તિશાળી માનવામાં આવે છે. મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થઈ ગયું છે. હિન્દી પંચાંગ...
ચાણક્યની ગણતરી ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્યનો સંબંધ વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલય સાથે હતો. તે જ સમયે, તક્ષશિલા વિશ્વવિદ્યાલયની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાયેલી...
આચાર્ય ચાણક્ય એક મહાન કૂટનીતિજ્ઞ, રણનીતિકાર અને અર્થશાસ્ત્રી હતાં. આજના સમયમાં પણ તેમની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં કરવામાં આવે છે. તેમના દ્વારા અર્થશાસ્ત્ર ઉપરાંત પણ અનેક...
Chanakya Niti : ચાણક્ય મુજબ જો તમારે જીવનમાં સફળતા હાંસલ કરવી હોય તો વ્યક્તિએ અમુક બાબતોથી દૂર રહેવું જોઈએ. ચાણક્યના જણાવ્યા મુજબ, જે વ્યક્તિ લોકોને...
આચાર્ય ચાણક્ય એક મહાન રાજકારણી અને અર્થશાસ્ત્રી હતા.આચાર્યએ ભારતની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આચાર્યએ પશ્ચિમ સરહદના રાજ્યોને...
ચાણક્ય મુજબ વ્યક્તિના જીવનમાં પૈસાનું વિશેષ મહત્વ હોય છે. ચાણક્યએ લક્ષ્મીજીને ધનની દેવી માન્યા છે. પૈસા એ ખરાબ સમયમાં વ્યક્તિનો સાચો મિત્ર હોય છે. તેથી,...
સોમવારે ભગવાન શિવ અને ચંદ્રદેવનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી પૂજા-અર્ચના કરવાથી તમામ દુખોમાંથી મુક્તિ મળે...
Chanakya Niti: ચાણક્યની ચાણક્ય નીતિ વ્યક્તિને જીવનમાં સફળ થવા માટે પ્રેરિત કરે છે. ચાણક્ય નીતિની શીખ વ્યક્તિમાં સુધાર લાવે છે અને દરેક પરિસ્થિતનો કેવી રીતે...
આચાર્ય ચાણક્યને એક મહાન શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે સંબંધિત મહત્વના પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં નોકરી-ધંધામાં...
CHANAKYA NITI: ચાણક્ય ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં ગણાય છે. આચાર્ય ચાણક્યને ઘણા મહત્વપૂર્ણ વિષયોનું ઉંડુ જ્ઞાન હતું. ચાણક્ય સમાજશાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના જાણકાર હતા. ચાણક્યએ...
ખુશાલ જીવન માટે પતિ-પત્નીમાં સામંજસ્ય હોવું બહુ જરૂરી માનવામાં આવે છે. ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં તે ગુણોનો ઉલ્લેખ કર્યો છે. જે જીવનસાથીની અંદર હોવા જોઈએ....
ચાણક્યને રાજનીતિ શાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્રની સાથે અર્થશાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હતુ. ચાણક્ય અનુસાર ભૌતિક જીવનમાં જેની પાસે લક્ષ્મીજીની કૃપા અને આશિર્વાદ રહે છે તે વ્યક્તિ અનેક...
આજે મકરસંક્રાંતિનો તહેવાર છે. આ દિવસ ભગવાન સૂર્ય અને શનિને સમર્પિત છે. આ દિવસે ચોખા,ચણા,મગફળી,ગોળ,તલ અને અડદ જેવી ચીજોથી બનેલા ખરીફ પાક પર ભગવાન સૂર્ય...
તહેવારોની ભૂમિ ભારતમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. સદીઓથી હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતા આ તહેવારને દાનનું પ્રતીક અને શુભની શરૂઆત માનવામાં આવે છે. સામાન્ય ભાષામાં એવું...