હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મના મોટાભાગના લોકોના ઘરમાં તુલસીનો છોડ ચોક્કસપણે લગાવવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ તુલસીના છોડને અન્ય છોડ...
ઉત્તરકાશી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામમાં ગંગા દશેરા 2022 ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. માતા ગંગાનું ઉદ્ગમ સ્થળ ગંગોત્રીમાં આ પ્રસંગે ગંગોત્રી મંદિર...
Dustbin Place as per Vastu : વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક જરૂરી વસ્તુઓ રાખવા અને તેના ઉપયોગ માટે યોગ્ય દિશા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે....
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓથી ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો હતો. નીતિ શાસ્ત્રમાં મનુષ્યના કલ્યાણ માટે ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. જે વાતો પર સારી રીતે...
મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા જણાય. વૃષભ : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી...
શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયાધીશની ઉપાધિ આપવામાં આવેલી છે કારણ કે, શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મોનું ફળ આપે છે. જેઠ માસની અમાસના રોજ એટલે કે, આજ રોજ...
લખનૌમાં બુદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. કહેવાય છે કે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રી રામના આદેશ પર તેમના નાના ભાઈ લક્ષ્મણ માતા સીતાને જંગલમાં...
હિંદુ ધર્મમાં પૂજા સમયે દેવી-દેવતાઓને ફૂલ ચઢાવવાની પ્રથા છે. ભગવાનની પૂજામાં સૌથી વધુ ગલગોટાના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલો માત્ર ભગવાનની પૂજામાં જ ચઢાવવામાં...
આચાર્ય ચાણક્યને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રાજનીતિ, કુટનીતિ અને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ચાણક્યની નીતિઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના...
ચાણક્ય નીતિ અનુસાર દરેક વ્યક્તિના મનમાં ધનવાન બનવાની ઈચ્છા હોય છે. માણસ ધનવાન બનવાના તમામ પ્રયાસો કરે છે. આચાર્ય ચાણક્ય અનુસાર જ્યારે લક્ષ્મીજીની કૃપા હોય...