ફળોના ખોટી રીતે સેવનથી પણ શરીરને થાય છે નુકસાન, પેટનું ફૂલવું, એસિડિટી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે
પૌષ્ટિક ફળો ખાવાથી આપણે સંતુલિત આહારની દિનચર્યાનું પાલન કરી શકીએ છીએ. ઉનાળામાં તરબૂચ, શક્કરટેટી કે અન્ય મોસમી ફળોમાંથી પોષક તત્વો મળી રહે છે, સાથે જ...