ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે. આનાથી પ્રભાવિત શરીરમાં સ્વાદુપિંડ પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં સક્ષમ નથી રહેતું, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધે છે. જો...
આધુનિક જીવનશૈલીમાં આપણી ખાવાની આદતો ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સ્વાદ ખાતર આપણે આપણા ખોરાકને સંપૂર્ણપણે બગાડીએ છીએ. આ પ્રક્રિયામાં આપણે ઝેરી પદાર્થોનું સેવન...
વૈદિક કાળથી ભારતમાં ધાર્મિક અને સામાજિક કર્મકાંડોમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ પાનનો ઉપયોગ અનેક મોટી બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે....
ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. શરીરમાંથી ઓક્સિડેટીવ તણાવ અને બળતરા દૂર કરવા માટે તે સૌથી અસરકારક...
ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી બીમારી ફેલી રહી છે, જેના કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. અહેવાલો મુજબ દરરોજ 7,000થી વધુ બીમાર લોકો હોસ્પિટલ...
શિયાળાની ઋતુમાં લોકો હિમવર્ષા જોવા હિલ સ્ટેશનો પર જાય છે, પરંતુ ઠંડીમાં બહાર જવું એટલે શરદી અને ઉધરસને આમંત્રણ આપવું. ઠંડીની પ્રતિકૂળ અસર સામાન્ય રીતે...