વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની સીધી અસર દેશ, દુનિયા અને માનવજીવન પર પડે છે.જ્યોતિષ શાસ્ત્ર...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો પોતાની રાશિ બદલીને અનેક શુભ અને અશુભ યોગ બનાવે છે. આમાંનો એક રાજયોગ છે ‘પરિવર્તન રાજયોગ’ જ્યારે કુંડળીમાં અનુકૂળ ઘરો અન્ય...
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેમની રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે જરુર પડે છે....
Mangal Shurka Yuti 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના અંતમાં એટલે કે 25મી ડિસેમ્બરે ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગ્રહોનો...
વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની સીધી અસર દેશ, દુનિયા અને માનવજીવન પર પડે છે. જ્યોતિષ...
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 11 ડિસેમ્બર સોમવારથી 15 ડિસેમ્બર શુક્રવાર સુધી...
ઘરમાં વૃક્ષો અને છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરનું વાતાવરણ પણ સ્વચ્છ રહે છે. વાસ્તુમાં વૃક્ષો અને છોડને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવાનું માનવામાં આવે...
સૌથી વધારે દુઃખ આપનારો સૂર્ય શનિનો વિષયોગ / રાજયોગ (સુરેશ માંગુકિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) માનવની જન્મ કંંડળીમા સૈથી વધારે સંઘર્ષ સાથે દુઃખ આપનાર ગ્રહોની જે...
દર મહિનાની ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે.આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં, ડિસેમ્બર મહિનામાં આવતા બંને પ્રદોષ વ્રતને રવિ...
ડૉ. વિશાલકુમાર પરમાર – એસ્ટ્રોલોજિસ્ટ કુંડળી મેળાપ એ જ્યોતિષ શાસ્ત્રનો મોટો અને નવયુગલ માટે મહત્વનો વિષય છે. સનાતન સંસ્કૃતિએ હંમેશા પ્રકૃતિને મહત્ત્વ આપ્યું છે. સ્ત્રી...
हिमकुंद मृणालाभं दैत्यानां परमं गुरुम् । सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् ।। જેમનું શરીર હિમ જેવું સફેદ છે, જે દૈત્યોના ગુરુ છે, જે તમામ શાસ્ત્રોના જ્ઞાતા...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન, સમૃદ્ધિ, સુખ, પ્રેમ અને લગ્નનો કારક ગણાતો શુક્ર ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલી નાખે છે. નવેમ્બરના અંતમાં એટલે કે 30મી...