જાણો શી રીતે અર્જુનને પાપમાંથી મુક્ત કરવા માટે, ઉલુપીએ તેના સાવકા પુત્ર દ્વારા વધ કરાવ્યો
અર્જુનને વસુના શ્રાપમાંથી મુક્ત કરવા માટે, પત્ની ઉલુપીએ ચિત્રગંદાના પુત્રના હાથે અર્જુનને યુક્તિથી મારી નાખવો પડ્યો. બબ્રુવાહન અર્જુનની ચોથી પત્ની અને મણિપુરની રાજકુમારી ચિત્રાંગદાનો પુત્ર...