GSTV

Category : Life

શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય

Hardik Hingu
સામુદ્રિક શાસ્ત્રમાં શરીરનાં વિવિધ અંગોના આકાર અને તેના પરનાં ચિહ્નોને આધારે વ્યક્તિનું મૂલ્યાંકન કરી ભાવિકથન કરવામાં આવ્યું છે. અભ્યાસીઓએ અવલોકન કરી મનુષ્યના શરીર પર રહેલા...

જો તમારો જન્મ ડિસેમ્બરમાં થયો હોય તો જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય

Vushank Shukla
કોઈપણ બાળકનો જન્મ જે મહિનામાં તે થાય છે તેની આદતો અને વર્તન તે મુજબ અનુકૂળ થાય છે. હકિકતમાં વ્યક્તિત્વના વિકાસમાં જન્મ દિવસ અને મહિનો ખૂબ...

જો તમારો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો હોય તો તમારા વ્યક્તિત્વને જાણો

Vushank Shukla
જાન્યુઆરીમાં જન્મેલા લોકો દિલથી ઉદાર હોય છે. અને સ્વભાવે ખૂબ જ દયાળુ. આ લોકો નફા માટે કોઈનું દિલ દુભાવતા નથી. જો તમે જાન્યુઆરી મહિનામાં જન્મેલા...

રાશિ પરિવર્તન/ જૂન મહિનામાં બુધ વૃષભ રાશિમાં થશે અસ્ત, નોકરી-ધંધા અને પૈસા બાબતે આ રાશિના લોકો ખાસ સાવચેતી રાખેઃ થઈ જશો કંગાળ

HARSHAD PATEL
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનો બુધ ગ્રહ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ મહિનામાં બે વખત રાશિ પરિવર્તન થવાની સાથે સાથે અસ્ત...

નીચેનામાંથી એક પણ વસ્તુ તમારા પલંગ પાસે ન રાખો, નહીં તો ખરાબ દિવસો શરૂ થશે

Vushank Shukla
જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે સૌથી પહેલી વાત એ છે કે આપણું ઓશીકું એવું હોવું જોઈએ કે તે આપણી ગરદનને બરાબર રાખે, બહુ નરમ કે...

શનિદેવના પ્રકોપથી બચવાના 5 ચોક્કસ ઉપાયો, એકવાર અજમાવી લેશો તો થઈ જશે બેડો પાર

Kaushal Pancholi
શનિદેવના પ્રકોપથી બચવા માટે કરી જુઓ આ શ્રેષ્ઠ ઉપાય. શનિદેવની પૂજા કરવી, શનિ ચાલીસાનો પાઠ કરવો, દાન-પુણ્ય કરવું, આ સાથે 5 ચોક્કસ ઉપાય કરવાથી ઘણા...

મોક્ષની સીડી! : આ 7 પ્રકારના વૃક્ષો વાવનાર ક્યારેય નર્કમાં નથી જતો

Hardik Hingu
હિંદુ ધર્મમાં વૃક્ષોની પૂજા આપણા જીવનમાં અને પૃથ્વીના પર્યાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે. એક તરફ જ્યાં વૃક્ષોમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે તો બીજી તરફ આ...

દરેક ગ્રહ સાથે સંકાળાયેલા છે સપ્તાહના વિવિધ વાર, ચાલો જાણીએ કયા વારે કયું કર્મ કરી શકાય

Vushank Shukla
દરેક વાર સાથે એક ગ્રહ સંકળાયેલો હોય છે. જે તે વારે તે વારના સ્વામી ગ્રહ સંબંધી કાર્ય કરવામાં આવે તો તે વધુ ફળદાયી નીવડે છે....

નક્ષત્ર મહિમા / નક્ષત્રોના આધારે જ નક્કી થાય છે મુહૂર્ત, જાણો નક્ષત્રો અનુસારા કેવા કર્મો કરવા જોઈએ

Nakulsinh Gohil
આર્ષ જ્યોતિષમાં નક્ષત્રનો મહિમા અનન્ય છે. નક્ષત્રોના આધારે કથન પણ સૂક્ષ્મ અને ચોક્કસ હોય છે, ભારતીય સામાજિક જીવનનાં વિવિધ કામો નક્ષત્રોના આધારે જ આધારભૂત મુહૂર્તથી...

પ્રભુ શ્રીરામમાં 16 ગુણો અને 12 કળાઓ હતી, શું તમે જાણો છો તેમના વિશે આ રહસ્યમયી વાતો?

Kaushal Pancholi
પ્રભુ શ્રી રામને પુરુષોમાં શ્રેષ્ઠ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે, તેઓ એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ધનુષ્ય અને વચનના વાહક હતા. તેમની પાસે 16...

જન્મ કુંડળીનો ‘એક્સરે’ કહેવાય છે નવાંશ કુંડળી, તમારી પાસે છે એમાંથી શું પ્રાપ્ત કરશો એ બતાવી આપશે નવાંશ કુંડળી

HARSHAD PATEL
જન્મ કુંડળી એટલે તમારી પાસે શું છે? નવાંશ કુંડળી એટલે તમારી પાસે જે છે તેમાંથી તમે શું પ્રાપ્ત કરો છો. ફળદિપીકામાં મહર્ષિ મંત્રેશ્વર સરસ ઉદાહરણ...

Personality Development સાથે જોડાયેલી આ આદતો જાણો, અજાણી વ્યક્તિ પણ થઈ જશે ઈમ્પ્રેસ

Siddhi Sheth
Personality એટલે વ્યક્તિત્વ આપણા વિશે ઘણું બધું કહી જાય છે. વ્યક્તિત્વ લોકો સાથે જોડવામાં અથવા અંતર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં કરિયરમાં આગળ...

1 જુલાઈ સુધી કર્ક રાશિમાં બિરાજમાન રહેશે મંગળગ્રહ, આ રાશિઓ પર થશે ધનવર્ષા

Hardik Hingu
વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહ સાહસ, વીરતા, શૌર્ય, પરાક્રમનો કારક છે જેના પગલે મંગળની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે આ ક્ષેત્રો પર વિશેષ અસર...

Personality Development/ જાણો કેવી રીતે પુસ્તકોની મદદથી થાય છે વ્યક્તિત્વ વિકાસ

Siddhi Sheth
જ્યારે Personality Developement એટલે કે વ્યક્તિત્વમાં સુધારણાની વાત આવે છે, ત્યારે આપણા મનમાં ડ્રેસ, શૂઝ અને ફેશનને લગતી બાબતો જ આવે છે. મોટા ભાગના લોકો...

રાતના ગરમ દુધ પીવાના 5 જબરજસ્ત ફાયદા, વજન ઓછુ કરવામાં પણ ઉપયોગી

Hina Vaja
દુધને એક સર્વ શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. દુધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, જિંક જેવા મિનરલ્સ ઉપરાંત વિટામિન બી 12, વિટામિન ડી અને ભરપુર માત્રામાં પ્રોટીન...

તળેલા બટાકાને ફ્રેંચ ફ્રાઈસ જ કેમ કહેવાય છે, ખાતા પહેલા જાણો તેનો ઈતિહાસ

Hina Vaja
બટાકામાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓમાં સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક ફ્રેન્ચ ફ્રાઈસ છે. બાળકોથી લઈને વડીલો સુધી ઘણા લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું પસંદ...

World No Tobacco Day 2023: જાણો ‘વિશ્વ તંબાકુ નિષેધ દિવસ’નો ઈતિહાસ અને તેનું મહત્વ

Hina Vaja
તંબાકુ અને ધૂમ્રપાનથી થતા નુકસાન પ્રત્યે જનતાને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 31 મે ના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે વિશ્વ તંબાકુ નિષેધ...

Chandra Dosh: કુંડળીમાં કમજોર ચંદ્રમાની નકારાત્મક છાયા, અશુભ હોવા પર માણસને ઘેરી લે છે અનેક બીમારીઓ, જાણો તેનાથી બચવાના ઉપાયો

HARSHAD PATEL
સંસારમાં વ્યક્તિનો જન્મ થાય છે ત્યારથી તે વ્યક્તિનો સંબંધ પણ નવ ગ્રહો સાથે કોઈના કોઈ રૂપમાં થતો હોય છે. આ નવ ગ્રહોના સકારાત્મક અને નકારાત્મક...

Mercury Transit: બુધ 7 જૂને વૃષભ રાશિમાં કરશે પ્રવેશ, આ રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની

Padma Patel
વૈદિક જ્યોતિષમાં બુધને તર્ક અને સંવાદનો કર્ક માનવામાં આવે છે. વાણીનો કારક અને ગ્રહોનો રાજકુમાર બુધ 7 જૂને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે...

ગુરુ પ્રદોષ વ્રત/ આ દિવસે રાખવામાં આવશે ગુરુ પ્રદોષ વ્રત, જાણો શુભ મૂહુર્ત અને પૂજા વિધિ

HARSHAD PATEL
દરેક મહિનાની ત્રયોદશી તિથિના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ વખતે જૂનમાં પ્રથમ પ્રદોષ વ્રત ગુરુવારના દિવસે છે. એવામાં તેને ગુરુ પ્રદોષ કહેવામાં આવે...

આ સ્થળ પર જતા પહેલા સાવધાન, જો આ નિયમનું પાલન નહીં કરો તો દંડ ફટકારવામાં આવશે

Hina Vaja
મુંબઈના ફિલ્મ સિટી સ્ટુડિયોને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્ટુડિયોમાં દરરોજ ડઝનબંધ સિરિયલો અને ફિલ્મોનું શૂટિંગ થાય છે એટલું જ નહીં,...

તમાકુ સંબંધિત ચેતવણીઓ OTT પ્લેટફોર્મ પર પણ દેખાશે, નવા નિયમો લાગુ કરવા આરોગ્ય મંત્રાલય તૈયાર

Hina Vaja
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં OTT પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં તમાકુ વિરોધી ચેતવણી...

વટ સાવિત્રી પૂર્ણિમાના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, દરેક સંકટ થશે દૂર

Siddhi Sheth
ભવિષ્ય પુરાણ મુજબ વટ સાવિત્રી વ્રત દર વર્ષે જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તેને જ્યેષ્ઠ પૂર્ણિમા અથવા વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે...

લાલ કિતાબમાં વૃક્ષોનું મહત્વ / આ છોડ રોપવાથી ખુલશે પ્રગતિના માર્ગ

Hina Vaja
લાલ કિતાબ મુજબ આપણા જીવનમાં વૃક્ષો, છોડ કે વૃક્ષોનું ઘણું મહત્વ છે. જો તેને ઘરની યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો તે તમારા પર સકારાત્મક...

અધ્યાય-પંદરમો: પુરુષોત્તમ યોગ, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ શબ્દોની સમજૂતી સવિસ્તાર જોવા મળશે

Padma Patel
અગાઉના અધ્યાયમાં, શ્રી કૃષ્ણએ સમજાવ્યું હતું કે માત્ર પ્રકૃતિ શક્તિના ત્રણ ગુણોને પાર કરીને જ વ્યક્તિ તેના દિવ્ય લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. તેમણે એ...

ચૌદમો અધ્યાય: પ્રાકૃતિક શક્તિના ત્રણ પ્રકારો દ્વારા યોગનું જ્ઞાન

Padma Patel
આત્મા અને ભૌતિક શરીર વચ્ચેનો તફાવત અગાઉના પ્રકરણમાં વિગતવાર સમજાવવામાં આવ્યો હતો. આ પ્રકરણ ભૌતિક ઊર્જાની પ્રકૃતિનું વર્ણન કરે છે જે શરીર અને તેના તત્વોનો...

આ પશુ -પક્ષીને ભોજન કરાવવું છે ખુબ જ શુભ, જીવનમાં આવતી તમામ અડચણો થશે દૂર

Padma Patel
હિંદુ ધર્મમાં કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તેમને ભોજન અને પાણી આપવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જ્યારે...

લાલ કિતાબના આ ઉપાયો દરેક પ્રકારની પરેશાનીઓ દૂર કરી, ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની કરશે વર્ષા

Padma Patel
લાલ કિતાબમાં પરંપરાગત અને સ્થાનિક સંસ્કૃતિના અનુભવો પર આધારિત ઉપાયો આપવામાં આવ્યા છે. આવો જાણીએ એવા કયા ઉપાય છે જેનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય...
GSTV