શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. ગીતાના આ ઉપદેશો શ્રી કૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને આપવામાં આવ્યા હતા. ગીતામાં આપેલ ઉપદેશો આજે...
વ્યક્તિના જીવનમાં પૈસા હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. પૈસાથી આપણે બધા આપણને જરૂરી વસ્તુઓ અને ભૌતિક સુખ-સુવિધાઓ મેળવી શકીએ છીએ. વ્યક્તિના જીવનમાં દરેક સમય...
વસંત ઋતુમાં ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીનાં બીજા દિવસે એટલે કે ચૈત્ર માસની પ્રતિપદા તિથિ હોળીનો તહેવાર ઊજવવામાં આવે...
હિંદુ ધર્મમાં અગરબત્તીનું વિશેષ મહત્વ છે. પૂજા સમયે દરેક ઘરમાં ધૂપ પ્રગટાવવામાં આવે છે. પૂજામાં અગરબત્તી, કપૂર કે ધૂપ પ્રગટાવવાની પરંપરા રહી છે, પરંતુ શું...
હિંદુ ધર્મમાં સદીઓથી ઋષિઓ અને તપસ્વીઓને ઘણું સન્માન આપવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમને ઋષિ-મુનિઓ અને તપસ્વીઓના આશીર્વાદ મળે છે,...
શરીર પર સોના–ચાંદીના ઘરેણા પહેવાની પરંપરા દાયકાઓ જૂની છે. મહિલાઓ દ્વારા સોના તેમજ ચાંદીના આભૂષણ ધારણ કરવા, તેમના સુંદરતાનું એક અભિન્ન અંગ છે. ફક્ત ભારતમાં...
હિંદુ ધર્મમાં ભગવાન શિવને ત્રિદેવોમાં સૌથી શક્તિશાળી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન શિવના અનેક સ્વરૂપોનો ઉલ્લેખ છે. જેમાંથી નટરાજ પણ ભગવાન શિવનું જ...
ખરાબ મૂડ હોવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં જીવનશૈલીમાં ફેરફાર, ઓફિસની ટેન્શન, આર્થિક સ્થિતિમાં તંગી સહિત કેટલીક સમસ્યાઓને કારણે વ્યક્તિનો મૂડ ખરાબ થઈ શકે...
વિટામિન-બી12 એક એવું પોષક ત્તત્વ છે, જે વ્યક્તિના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં ઘણા લોકોમાં વિટામિન-બી12ની ઉણપ જોવા...
18 ફેબ્રુઆરી 2023 ના રોજ, મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન...
હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ અને પરંપરાઓ છે. આમાંની કેટલીક માન્યતાઓ પાછળ ધાર્મિક, મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક તથ્યો છુપાયેલા છે, પરંતુ આ તથ્યોથી બહુ ઓછા લોકો વાકેફ...