કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મેંગલોરમાં પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારની મુલાકાત લીધી હતી. જે બાદ તેને પ્રેસ કોન્ફરન્સ સંબોધી આરએસએસના લોકો પોલીસ ડ્રેસમાં હતા તેવા આરોપો લગાવ્યાં હતા. સાથે જ તેઓએ કહ્યું કે અમે આ મુદ્દાને સહેલાયથી નહીં છોડીએ. ઘણાં વાયરલ વીડિયો છે જેમાં પોલીસ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. મેંગલોરમાં નાગરિકતા વિરૂદ્ધના પ્રદર્શનો હિંસક થયા હતા જે બાદ પોલીસ ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓના મોત નિપજ્યા હતા.
READ ALSO
- Odisha Train Accident: કોઈનું માથું ફાટ્યું તો કોઈનું પગ, ટ્રેનના ફંગોળાયેલા ડબ્બામાં કચડાય નિર્દોષ લોકો;જુઓ ફોટોમાં ઓડિશા ટ્રેન અકસ્માત કેટલો ભયાનક હતો
- Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું