GSTV
ANDAR NI VAT Trending

મોડી રાત સુધી મોબાઈલ પર ચીપકેલા રહેવું નુકસાનકારક? છૂટકારો શક્ય છે ?

મોબાઈલ ફોન માનવ જીવનની જરૂરિયાતનું સાધન બની ગયું છે. તેના વગર જીવનની કલ્પના કરવું મુશ્કેલ છે. ત્યારે સતત સ્ક્રીનને જોવાના વ્યસનથી દૂર રહેવા માટે અનેક લોકો “ડિજિટલ ડિટોક્સિંગ”નો પર્યાય તરફ વળવાના પ્રયાસ કરી રહ્યા છે.

21મી સદીમાં આંગળીના ટેરવે ઓફિસના કામથી લઈને બેંક સહિત તમામ પ્રકારના વ્યવહાર મોબાઈલ પર થતા હોવાને કારણે મોબાઈલ સ્ક્રીનથી લાંબા સમય દૂર રહેવું અશક્ય થઈ ગયું છે. ડિજિટલ ડિટોક્સિંગનો મતલબ ચિંતા ઘટાડીને લોકોને તેમને વાસ્તવિક દુનિયા સાથે જોડવાનું હોય છે. જોકે ટેક્નોલોજીથી દૂર રહેવાના ફાયદા વૈજ્ઞાનિક રૂપે સાબિત થઈ શક્યા નથી. પરંતુ ડિજિટલ ડિટોક્સિંગ પડકારજનક બની રહ્યું છે.

નિષ્ણાતોના કહેવા મુજબ અઠવાડિયા સુધી પૂરી રીતે ફોનને દૂર કરવાને પદલે પોતાની જીંદગીની જરૂરિયાતના હિસાબે સ્કીનનો ઉપયોગ કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે જેટલી જરૂરત હોય તેટલીવાર જ સ્ક્રીનના સંપર્કમાં રહેવાનું અને જરૂર ના હોય ત્યારે તેનાથી દૂર રહેવાનું.

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV