રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પાણીની સમસ્યા વિકટ બની છે, અહીં 3 જેટલા પાણીના ચેકડેમ અને તળાવો લીકેજ હોવા છતા રીપેર નહી કરાતા તળાવો ક્રિકેટના મેદાન...
રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી.હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. ગૃહરાજયમંત્રીએ કહ્યું હતું કે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હું ભાગ...
હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે સોમવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. તો...
સાસણમાં બે દિવસ ભારત સરકારની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. થોડા દિવસો પહેલા...
રાજ્યના રાજકોટ શહેરથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જેમાં એક મહિલાએ આજે સવારે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નયના...
રાજકોટના કલેક્ટરને ગરીબોના અનાજમાં નથી રહ્યો રસ. સડેલા અનાજ મુદ્દે તંત્રને અનેક ફરિયાદો કરવા છતાં તંત્રએ ફરિયાદમાં રસ જ દાખવ્યો નહીં. અનેક દુકાનકારોએ રાજકોટમાં સસ્તા...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોનો કાલે એટલે કે 22મે એ અંતિમ દિવસ છે. સિન્ડિકેટ સભ્યોની ચૂંટણી ન યોજાતા 6 ભાજપના સિન્ડકેટ સભ્યો અને 1 કોંગ્રેસના સિન્ડિકેટ...
સુરેન્દ્રનગરમાં પોલીસે પ્રેમપ્રકરણની પૂછપરછ દરમિયાન યુવાનના પિતાની હત્યા કરી હોવાનો મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ રાજકોટ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો. જ્યાં...
રાજકોટના એરપોર્ટ માટેની 2200 એકર જમીન પૈકી તેની નજીકમાં આવેલી સુરેન્દ્રનગરના બામણબોરની 800 એકર જમીનમાં ખોટું કામ કરાવી કેટલાક રાજકીય તત્વો અને જમીન માફિયાઓને તાબે...
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ત્રણ ગામો તેમજ ધોરાજીના ત્રણ ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હોવાને લઈને સ્થાનિક લોકો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ઉપલેટા...
હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલનો દોર ચાલી રહ્યો છે ત્યાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ ફરી એક વખત દિલ્હીની મુલાકાતે...
અરબી સમુદ્રની નજીક આવેલા ગીર સોમનાથના આંતરિયાળ ગામડામાં ગત 16મી મેથી જાણે દિવાળી હોય એ પ્રકારે ઉજવણી ચાલી રહી છે. 24મી યુવા રાષ્ટ્રીય વોલિબોલ ચેમ્પિયનશીપમાં...
સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા કવાયત તેજ કરી છે અને આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા બેઠક કરે તે પહેલાં નરેશ...
વિધાનસભાની આવી રહેલી ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે. આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસે બેઠક યોજી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના 1200થી 1400 પદાધિકારીઓની બેઠક બોલાવવામાં...
હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસને રામ રામ કહ્યું છે. તેમના રાજીનામા પછી અનેક રાજકારણીઓની પ્રતિક્રિયા સામે આવી ચૂકી છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ હાર્દિક...
સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા કવાયત તેજ કરી છે. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ નરેશ પટેલના ફાર્મહાઉસ શિવાલય પહોંચ્યા છે. ગુજરાત...
પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખી પોતાનું રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં કોંગ્રેસના...
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજરોજ વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે હાર્દિક પટેલ, નરેશ પટેલ અને સરકારની નીતિ વિશે વાત કરી છે. તેમણે...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ રાજકોટના પ્રવાસે છે. ત્યારે રાજકોટના સરકીટ હાઉસ ખાતે પાટીદાર નેતા દિનેશ બાંભણીયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળવા પહોંચતા...