ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાના રમતગમત કોન્ફરન્સમાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા....
નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક માં હાજરી આપી. નર્મદા જિલ્લાના...
નર્મદા જિલ્લા કલેક્ટરે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને નો ડ્રોન વિસ્તાર જાહેર કર્યો છે. કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ,...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ થતાં 150 જેટલા સ્થાનિક આદિવાસીઓને છુટા કરી દેતા રોષ ભરાયા હતા. બેરોજગાર બનેલા 150 આદિવાસી કર્મચારીઓ સાંસદ...
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઇ કોન્ટ્રાક્ટ બંધ કરતા 150 જેટલા સ્થાનિકો બેરોજગાર બન્યા છે. સત્તામંડળ દ્વારા વડોદરા મહાનગર પાલિકાને આધુનિક સ્વીપર મશીન...
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શાળાના બાળકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા....
નર્મદા જિલ્લામાં દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને દેડિયાપાડા અને સાગબારા મત વિસ્તારમાં લોકોને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ બાબતે લેખિતમાં રજુઆત કરી હતી. દેડિયાપાડા...
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ ભાજપ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપની એસટી મોરચાની બે...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટીમાં ભાજપ એસટી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ, રાષ્ટ્રીય એસટી મોરચાના અધ્યક્ષ સમીર ઉરાવ,...
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
રાજ્યમાં એક તરફ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલીક જગ્યાઓ પર કાળા ડિંબાગ...
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીના ચેરમેન જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી નેશનલ જ્યુડિશીયલ કોન્ફરન્સમા પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું...
નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક...
ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં છે. એક કાર્યક્રમ દરમ્યાન મનસુખ વસાવાએ ફોરેસ્ટના વોચમેનોને સંબોધીને કહ્યું કે હું રાજનીતિમાં માત્ર મતો મેળવવા માટે...
ગુજરાતના કેવડિયા જંગલ સફારીમાં પક્ષીઓ અને પ્રાણીઓના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સફારીમાં 163માંથી 53 પશુ-પક્ષીઓના મોત થયા છે. કેવડિયા જંગલ સફારી...
નર્મદા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં હોળી આવતા પહેલા કેસૂડાના ફૂલોથી મનોહર દ્રશ્ય સર્જાતા હોય છે. કુદરતોનો આ નજારો જોવો પણ એક લ્હાવો છે....
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર રાજ્ય મંત્રી તથા ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા....
નર્મદા નદીનું ધાર્મિક મહત્વ સાથે અનેક લોકોની આસ્થાની પ્રતીતિ જોડાયેલી છે. પરંતુ શિક્ષક વિજયભાઈ પીઠીયાની પાર પરિક્રમા અહીની આદિવાસી સંસ્કૃતિ જોડે જોડાયેલી છે: “ઝાડ એ જ...
સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસો વધતા ધોરણ 1થી 9ની શાળાઓ બંધ કરાઇ છે. હોસ્ટેલમાં રજા આપી દીધા બાદ નર્મદાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ એસટી બસનાં અભાવે ઘરે...
નર્મદા જિલ્લાના કેવડીયા નગરનું નવું નામ બનશે એકતા નગર. આ નવનિર્મિત કેવડિયા રેલવે સ્ટેશન પર એકતા નગરનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. વર્ષોથી ગુજરાત રાજ્યના નર્મદા...
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ MOU પર હસ્તાક્ષર કરવાના બીજા રાઉન્ડમાં, રાજ્ય સરકારે સોમવારે સ્ટેચ્યુ ઑફ યુનિટી ફેમ ખાતે હોટલના...